ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઇ નથી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે 1 ઓગસ્ટથી ભારતના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ ઉપરાંત પેનલ્ટીની જાહેરાત કરવામાં આવી છે, જે આજથી લાગુ કરવાને બદલે સાત દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે, છતાં મોરબી સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે અને ટેરિફનો મુદો જલ્દી નહિ […]

Continue Reading

દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસના મરણિયા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. બોરસદ તાલુકાના અમિયાદ ગામની દૂધ મંડળીની કમિટીને રદ કરીને જિલ્લા રજિસ્ટ્રારે વહિવટદારની નિમણૂક કરી હતી. જે અંગે મંડળીના ચેરમેને હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આજે હાઈકોર્ટે અમિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવાના જિલ્લા રજિસ્ટ્રારના નિર્ણયને વખોડી જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા સામે […]

Continue Reading

માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસ, જો કોઈ દોષિત નથી, તો 6 લોકોના મોત કોણે કર્યા ?

2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસની તપાસ પર ગંભીર પ્રશ્નો ઉભા કરતા, વંચિત બહુજન આઘાડીના નેતા એડવોકેટ પ્રકાશ આંબેડકરે NIA અને અન્ય તપાસ એજન્સીઓની ભૂમિકાની આકરી ટીકા કરી છે. તેમણે સીધો પ્રશ્ન કર્યો છે કે, “જો આ કેસમાં કોઈ દોષિત નથી, તો છ નાગરિકોને કોણે માર્યા?” તેમણે સોશિયલ મીડિયા પર ‘X’ પોસ્ટ કરીને ગંભીર પ્રશ્નો ઉભા […]

Continue Reading

નગરપાલિકાના ભૂતપૂર્વ કમિશનર કૌભાંડીનું રેટ કાર્ડ બહાર આવ્યું…

ઇડી અધિકારીઓએ થોડા દિવસ પહેલા વસઈ વિરાર મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 29 જુલાઈના રોજ કરવામાં આવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ મુંબઈ, પુણે, નાસિક અને સતારામાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 1.33 કરોડ રૂપિયા રોકડા, અનેક મિલકતોના દસ્તાવેજો, બેંક ડિપોઝિટ સ્લિપ […]

Continue Reading

મહારાષ્ટ્રના 5 મોટા મંત્રીઓ કૃષિ વિભાગને લઈને મુશ્કેલીમાં?

રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે મહારાષ્ટ્રના કૃષિમંત્રીનું પદ કાંટાનો મુગટ છે. જે પણ નેતાને કૃષિમંત્રીનું પદ મળે છે, તેમની સામે વિવિધ પ્રકારના આરોપો લગાવવામાં આવે છે. ચર્ચા શરૂ થઈ છે કે તે નેતાનું રાજકીય ભવિષ્ય શંકાસ્પદ છે. મહારાષ્ટ્રમાં કૃષિ મંત્રાલયનું ખૂબ મહત્વ છે. જોકે, છેલ્લા દોઢ દાયકામાં આ કૃષિ મંત્રાલયના મંત્રીઓ વિવાદોમાં ઘેરાયેલા […]

Continue Reading

રાજકોટ ડિવિઝન પર ‘સ્વતંત્રતા દિવસ ઉજવણી-૨૦૨૫’ હેઠળ સ્વચ્છતા અભિયાન શરૂ…

શ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન પર ‘સ્વતંત્રતા દિવસ ઉજવણી-૨૦૨૫’ નિમિત્તે ૧ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન એક ખાસ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ અને ઓફિસો પર સ્વચ્છતા જાગૃતિ અને ખાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનની શરૂઆત રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીણા દ્વારા […]

Continue Reading

અમેરિકામાં ભારે વરસાદ બાદ ભીષણ પૂર…

 અમેરિકામાં ગુરૂવારે પૂર્વ દરિયાકાંઠે પડેલા ભારે વરસાદને કારણે અનેક ફલાઇટો વિલંબિત રહી હતી  તથા ફિલાડેલ્ફિયા ક્ષેત્રથી ન્યૂયોર્ક શહેર સુધી વ્યસ્ત હાઇવે પર ઉંડા પાણીમાં ફસાયેલા વાહનચાલકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ન્યૂયોેર્કમાં સાંજનો વ્યસ્ત સમય આવતાની જ સાથે જ અચાનક આવેલા પૂરને કારણે મુખ્ય માર્ગો કેટલાક સમય માટે બંધ થઇ ગયા […]

Continue Reading

મેજર જનરલ યોગેન્દ્ર સિંહ, વીએસએમ ૩૫ વર્ષની વિશિષ્ટ સેવા બાદ નિવૃત્ત…

મેજર જનરલ યોગેન્દ્ર સિંહ, વિશિષ્ટ સેવા મેડલ, એનસીસી ડિરેક્ટોરેટ મહારાષ્ટ્રના એડિશનલ ડાયરેક્ટર જનરલ ૩૫ વર્ષથી વધુની સફળ અને પ્રતિષ્ઠિત સેવા પૂર્ણ કર્યા બાદ ૩૧ જુલાઈ ૨૫ ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા. આ પદવી પ્રાપ્ત અધિકારી પાસે દેશના સમગ્ર ભાગમાં કાઉન્ટર ઇન્સર્જન્સી/કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન્સ, નિયંત્રણ રેખા, ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારો, રણ અને નદીના પ્રદેશમાં સેવા આપવાનો […]

Continue Reading

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ

વડોદરાના એક ટ્રેડરને ડામરનો મોટો જથ્થો દુબઇથી મંગાવવાના નામે ૮૫ લાખની છેતરપિંડી કરનાર જુદીજુદી ત્રણ કંપનીના ચાર ડિરેક્ટરો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ઇલોરાપાર્કની અજન્ટા સોસાયટીમાં રહેતા અને રણોલીમાં ઓફિસ ધરાવતા હરદીપસિંહ નવઘણસિંહ ચુડાસમાએ પોલીસને કહ્યું છે કે,એપ્રિલ-૨૦૨૪માં દુબઇથી ડામરનો મોટો જથ્થો મંગાવવા માટે દેવનંદન ઇન્ડસ્ટ્રિઝ અને વેદાંત એનર્જીના ડિરેક્ટરોએ અમારી ઓફિસમાં મીટિંગ […]

Continue Reading

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા…

દશેલા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી હડકાયા વાનરના વધતા આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ વાનરે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. આ હુમલાઓમાં એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડયા છે. પીડિતોમાં દિનેશભાઈ મહેશભાઈ રબારી (ઉંમર ૪૦)નો સમાવેશ થાય છે.હડકાયા વાંદરાએ તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં […]

Continue Reading