ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઇ નથી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે 1 ઓગસ્ટથી ભારતના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ ઉપરાંત પેનલ્ટીની જાહેરાત કરવામાં આવી છે, જે આજથી લાગુ કરવાને બદલે સાત દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે, છતાં મોરબી સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે અને ટેરિફનો મુદો જલ્દી નહિ […]
Continue Reading