મરાઠા અનામતનો મુદ્દો ફરી ભડકશે? જરાંગેનું તોફાન મુંબઈ પર ત્રાટકશે…
૨૭ ઓગસ્ટના રોજ મનોજ જરાંગે પાટીલે મરાઠા અનામત માટે પોતાના સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. તેઓ ૨૯ ઓગસ્ટના રોજ મુંબઈ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે. બીડમાં યોજાયેલી સભામાં જરાંગે પાટીલનું ધ્યાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર હતું. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે મુંબઈ પહોંચ્યા પછી સરકાર ભાગલા પાડવાની રણનીતિ ઘડી શકે […]
Continue Reading