સરકારનો નિર્ણય મરાઠા, કુણબી સમુદાયો સાથે છેતરપીંડી હોવાનો વંચિત પ્રમુખ એડવોકેટ પ્રકાશ આંબેડકરનો આક્ષેપ
મરાઠા સમુદાયને ‘ઓબીસી’ શ્રેણીમાંથી અનામત આપવાની માંગણી સાથે આઝાદ મેદાનમાં આમરણાંત ઉપવાસ કરી રહેલા મનોજ જર્રાંગેની ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો મહાયુતિ સરકાર દ્વારા લેવાયેલો સરકારી નિર્ણય મરાઠા સમુદાય, કુણબી સમુદાય, ન્યાયમૂર્તિ શિંદે સમિતિ અને કેબિનેટ સબ-કમિટી સાથે છેતરપિંડી છે, એવો આક્ષેપ ‘વંચિત બહુજન આઘાડી’ના પ્રમુખ એડવોકેટ પ્રકાશ આંબેડકરે ગુરુવારે એક પત્રકાર પરિષદમાં કર્યો હતો. બોમ્બે […]
Continue Reading