દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો

દિલ્હીના કાલકાજી મંદિરમાં એક સેવાદારને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના શુક્રવારે (29મી ઓગસ્ટ) રાત્રે બની હોવાનું કહેવાય છે.  દર્શન માટે આવેલા કેટલાક ભક્તોને ચુન્ની-પ્રસાદ ન મળતાં તે ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ વિવાદ થયો અને સેવાદારને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એક […]

Continue Reading

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો

અમેરિકા દ્વારા સ્પર્ધાત્મક ભાવે ક્રુડ તેલ ઓફર કરાતા વર્તમાન મહિનામાં ભારતની રિફાઈનરીઓ દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ ભારત તથા અમેરિકા વચ્ચે ક્રુડ તેલના વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ઊંચી ખરીદીથી અમેરિકા સાથે ભારતની વેપાર  […]

Continue Reading

સોના-ચાંદી હાજર તથા વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં સ્થિરતા અને ઘરઆંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનાચાંદીની આયાત મોંઘી પડવાની ધારણાંએ સ્થાનિકમાં સોનાચાંદીમાં સુધારો આગળ ધપ્યો હતો. અમદાવાદમાં સોના તથા ચાંદી બન્નેમાં નવી ઊંચી સપાટી જોવા મળી છે. રશિયા ખાતેથી ક્રુડ તેલના પૂરવઠા બાબત અનિશ્ચિતતા તથા અમેરિકામાં માગ મંદ પડવાની શકયતાએ સપ્તાહ અંતે ક્રુડ ઓઈલના ભાવ નરમ બોલાતા હતા. […]

Continue Reading

અમેરિકાના પૂર્વ NSA ટ્રમ્પ સામે ભડક્યાં, કહ્યું – ‘ભારતને તમે મજબૂર કરી રહ્યા છો કે એ…’

અમેરિકા અને ભારતના બગડતા સંબંધો વચ્ચે અમેરિકામાં જ વ્હાઇટ હાઉસના વડા પર હુમલા શરૂ થઈ ગયા છે. વોશિંગ્ટનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ભારત વિરુદ્ધ આક્રમક ટેરિફ નીતિ અપનાવવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરી છે. તેમના મતે, અમેરિકન પ્રમુખ તેમની આ નીતિઓને કારણે જાણીજોઈને ભારતને ચીન તરફ ધકેલી રહ્યા છે, જે અમેરિકાના હિતોની વિરુદ્ધ […]

Continue Reading

‘BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મોટો અવરોધ…’ પુતિનનું મોટું નિવેદન Updated:

ચાઈના પ્રવાસે રવાના થતા પહેલા પુતિને એક ઈન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેમણે કહ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે. તેમણે ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધો સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. પુતિને શી જિનપિંગના નેતૃત્વની પણ પ્રશંસા કરી અને પશ્ચિમી દેશો દ્વારા ઇતિહાસને તોડી-મરોડીને […]

Continue Reading

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું…

ઝાલાવાડના સુપ્રસિદ્ધ ગણાતા તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઇ હતી. જેમાં ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન […]

Continue Reading

મુંબઈકરોની દુર્દશા, મરાઠા ઓબીસી અનામતના આંદોલનને સામાન્ય જનજીવન અને વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ

મરાઠા સમુદાય દ્વારા ઓબીસી અનામતની માંગણીને કારણે શુક્રવારે મુંબઈમાં સામાન્ય જનજીવન અને વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયુ છે.. મરાઠા વિરોધીઓના વાહનોએ અટલ સેતુને અવરોધિત કર્યો, ઈસ્ટ ફ્રી રોડ સહિતના રસ્તાઓ, ત્રણેય રેલ્વે લાઈનો પર વિરોધીઓની ભીડને કારણે લોકલ ટ્રેનો ઉભરાઈ ગઈ, આઝાદ મેદાન અપૂરતું બન્યા પછી દક્ષિણ મુંબઈમાં કાર્યકરો ફેલાયા, સીએસએમટી સ્ટેશન પર ભીડ ભડકી, […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ, ૩૩,૦૦૦ નોકરીઓનું સર્જન, ૧૭ એમઓયુ

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર મહારાષ્ટ્રમાં મોટી રકમનું રોકાણ થઈ રહ્યું છે. આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ અને મરાઠી ભાષા મંત્રી ઉદય સામંતની હાજરીમાં ૧૭ જેટલા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારોનું કુલ મૂલ્ય લગભગ ૩૩,૭૬૮.૮૯ કરોડ રૂપિયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે રાજ્યમાં લગભગ ૩૩,૪૮૩ નોકરીઓનું સર્જન થશે. આ […]

Continue Reading

ધોકાદાયક બિલ્ડીંગોમા ભયનો છાંયો વસઈ વિરાર શહેરમાં ઘણી ઇમારતો અનધિકૃત, જર્જરિત, પણ નાગરિકોની વાસ્તવિકતા

વિરાર રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ખતરનાક ઇમારત ધરાશાયી થયા બાદ, જેમાં ૧૭ લોકો માર્યા ગયા હતા, શહેરની અન્ય ધોકાદાયક ઇમારતોની સલામતીનો પ્રશ્ન સામે આવ્યો છે. વસઈ વિરાર શહેરના વિવિધ ભાગોમાં ઘણા વર્ષો જૂની ઇમારતો અને બાંધકામો છે. આમાંની મોટાભાગની ઇમારતો અનધિકૃત છે અને કેટલીક ઇમારતોનું બાંધકામ ખૂબ જ જર્જરિત છે, તેથી તે જોખમી સ્થિતિમાં છે. ચોમાસું […]

Continue Reading

નાગપુરમા શાળાની સામે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીને છરીના ઘા મારીને હત્યા કરી…

ગણેશ ચતુર્થી નિમિત્તે નાગપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી ત્યારે શાળાની સામે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અજની પોલીસ સ્ટેશન હદ હેઠળના અજની રેલ્વે કોલોનીમાં સેન્ટ એન્થોની સ્કૂલ પાસે બની હતી. આરોપી પણ સગીર છે અને હત્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે […]

Continue Reading