મુખ્યમંત્રી વિજ્ઞાન મેળો’ યોજના ,દર વર્ષે ૫૧ વિદ્યાર્થીઓ નાસા જશે
શાળા શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં વિજ્ઞાન પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે વિજ્ઞાન પ્રદર્શનોનું સ્વરૂપ બદલાવા જઈ રહ્યું છે. ‘મુખ્યમંત્રી વિજ્ઞાન મેળો’ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, અને આ યોજના હેઠળ, રાજ્યના ૫૧ વિદ્યાર્થીઓને દર વર્ષે નાસાની મુલાકાત લેવાની તક મળશે. શાળા સ્તરે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ વધારવા માટે છેલ્લા […]
Continue Reading