દારૂની મહેફિલ, ₹1.61 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ

અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં શનિવારે રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી 12 લોકોની ધરપકડ કરી છે. કલહાર બ્લુ એન્ડ ગ્રીન રેસિડેન્શિયલ એન્ક્લેવના વિલા નંબર 358 પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી […]

Continue Reading

વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર..

શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા હું અને મારા ભાઇ તેમજ માતા – પિતા નડિયાદ તાલુકાના એક  ગામમાં રહેતા હતા.હાલમાં અમે વડોદરા રહીએ છીએ. નડિયાદના   ઉતરસંડા ગામમાં ખેતર ધરાવતા મહેબૂબ મલેક મારા ભાઇના મોબાઇલ પર અવાર – નવાર મારો સંપર્ક કરી વાતચીત કરતા હતા.જેથી, ગત ૧૪ મી […]

Continue Reading

નેશનલ હાઇ-વેના અંધેર તંત્ર સામે રોષ દર્શાવવા આજે ચક્કાજામ કરાશે

રાજકોટથી ગોંડલ જનાર રસ્તામાં નેશનલ હાઇ-વેના ભંગાર રસ્તાની સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા આજે અનેક વાહન ચાલકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. રાજકોટથી ગોંડલ વચ્ચે કોરાટ ચોકથી શાપર નજીક આજે એક કલાક સુધી ભારે વાહનોને કારણે ટ્રાફિકજામ થઇ જતાં રવિવારે દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ અડધે રસ્તે કલાકો સુધી ફસાઇ ગઇ હતી. આ વિસ્તારની કાયમી ટ્રાફિક […]

Continue Reading

રૃા.૧.૭૭ કરોડનો દારૃ ટેન્કરમાં LP ગેસના બદલે દારૃની હેરાફેરી…

કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાંથી પસાર થતાં મુંબઈ – દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૃનો જથ્થો ભરેલું એલપી ગેસ ટેન્કર જિલ્લા  પોલીસે કબજે કરી કુલ રૃા.૧.૮૮ કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી. દારૃનો જથ્થો ભરેલું એક ટેન્કર ભરૃચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે એવી બાતમી એલસીબીને મળતા ગઇ રાત્રે […]

Continue Reading

વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા…

ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા કેનાલની બ્રાન્ચ તેમજ સબકેનાલો ઉપર બનેલા બ્રિજની તપાસ કરતા વહેલાલ અને ઘોડાસર કેનાલ બ્રિજ જર્જરીત સ્થિતિમાં અને સંભવિત અકસ્માત કરે તેમ હોવાથી તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. […]

Continue Reading

“મરાઠી બોલવાથી પ્રગતિ થતી નથી” ફરી એકવાર એમએનએસને પડકાર ફેક્યો

મરાઠી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપનાર નેઇલ આર્ટિસ્ટ રાજશ્રી મોરે ફરી એકવાર એમએનએસને પડકાર ફેંક્યો છે. મરાઠી બોલવાથી પ્રગતિ થતી નથી, આપણને સારા રસ્તા જોઈએ છે, એમ તેણે એક વીડિયોમાં કહ્યું છે. રાજ ઠાકરેએ સાંસદ દુબેને આપેલી ધમકી પર પણ તેમણે હાંસી ઉડાવી છે. આનાથી એમએનએસ સૈનિકોમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. રાજશ્રી મોરે (૩૯) એક […]

Continue Reading

એર હોસ્ટેસ પર બળાત્કાર; ક્રૂ મેમ્બરની ધરપકડ…

નવઘર પોલીસે મીરા રોડ સ્થિત તેના ઘરે ક્રૂ મેમ્બર દ્વારા સાથી એર હોસ્ટેસ પર બળાત્કારનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેને મંગળવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મીરા રોડમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી એક એરલાઇનમાં એર હોસ્ટેસ તરીકે કામ કરે છે. દેવાશીષ શર્મા (૨૫), મૂળ રાજસ્થાનના જયપુરની રહેવાસી, એક […]

Continue Reading

વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી લૂંટ, બે મહિલાનને પોલિસે અટકાયતમાં લીધી

સાતારા શહેરના ઉપનગરમાં રહેતા એક વૃદ્ધને બે વર્ષથી હની ટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવી રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. શુક્રવારે મોડી રાત્રે, સંબંધિત વૃદ્ધે સતારા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગેંગની બે મહિલાઓની અટકાયતમાં લીધી છે. પોલીસ માહિતી અનુસાર, શહેર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પુરુષ બે વર્ષ પહેલા એક મહિલાને મળ્યો હતો. ઓળખાણ વધતાં, મહિલાએ […]

Continue Reading

“તમારો દિવસ, તમારું ક્ષેત્ર, તમારો સમય, મને કહો ક્યાં આવું?”, સાંસદ નિશિકાંત દુબેને મનસે નેતાનો ખુલ્લો પડકાર

હિન્દી ભાષા અને મરાઠી વિરુદ્ધ અમરાઠી જેવા મુદ્દાઓ પર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. થોડા દિવસો પહેલા, મીરા ભાયંદરમાં મરાઠી વિરુદ્ધ અમરાઠી મુદ્દાઓ પર વેપારીઓની કૂચનો જવાબ આપવા માટે મનસે કાર્યકરોએ અમરાઠી વેપારીઓ સામે કૂચ કાઢી હતી. ત્યારબાદ શુક્રવારે મીરા ભાયંદરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં બોલતા રાજ ઠાકરે ફરજિયાત હિન્દી […]

Continue Reading

મકાન પર એલસીબીનો દારૂ અંગ દરોડો : 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો…

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ દારૂની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂના સપ્લાયને ફરાર જાહેર કરાયો છે. જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં મામા સાહેબના મંદિરની બાજુમાં રહેતા હિરેન રમેશભાઈ ડોડીયા નામના શખ્સ દ્વારા […]

Continue Reading