અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા

અમદાવાદમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોઈ અન્ય નહીં પરંતુ, AMCના સરકારી વાહન દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી ગાર્બેજ કલેક્શનની ગાડીએ 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક 50 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. આ સિવાય બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના […]

Continue Reading

‘Go Back To India…’, હવે આયરલેન્ડમાં 6 વર્ષની બાળકી પર હુમલો, માતાએ સંભળાવી આપવીતી

ભારતીય મૂળની 6 વર્ષની એક બાળકી પર આયર્લેન્ડના વોટરફોર્ડ શહેરમાં વંશીય હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે (4 ઓગસ્ટ) સાંજે ઘરની બહાર રમતા સમયે અમુક છોકરાઓએ તેને ઘેરીને ‘ગો બેક ટુ ઇન્ડિયા’ કહીને ઢોર માર માર્યો. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર સાઇકલ મારી અને તેના ચહેરા પર પણ […]

Continue Reading

હજુ તો સેકન્ડરી ટેરિફ ઝીંકવાનો બાકી છે…’ 50% ટેરિફ લાદ્યા બાદ પણ ટ્રમ્પે ભારતનું ટેન્શન વધાર્યું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય બીજા ‘સેકન્ડરી સૈંક્શન’ લગાવવાનો સંકેત આપ્યો છે. તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ભારતીય સમય મુજબ, 8 કલાક પહેલાં જ તેમણે ભારત પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. એક રિપોર્ટરે જ્યારે પૂછ્યું કે, ચીન જેવા અન્ય દેશ પણ તો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે, […]

Continue Reading

સોલાપુરમા વરસાદને કારણે ગૌશાળામાં શોર્ટ સર્કિટને કારણે સાસુ અને પુત્રવધૂના મોત, ગાયનું પણ મોત

સોલાપુરના જિલ્લાના માલશિરસ તાલુકામાં વીજકરંટ લાગવાથી બે મહિલાઓના મોત થયા છે. રાતભર ચાલુ રહેલા વરસાદને કારણે ગૌશાળામાં વીજળી પડવાથી એક ગાય સહિત એક પરિવારની બે મહિલાઓ સાસુ અને પુત્રવધૂના મોત થયા છે. મંગળવાર રાતથી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માલશિરસ તાલુકાના મહાલુંગમાં ધવલે વસાહતમાં બની હતી, જેમાં સનિકાબાઈ વિઠ્ઠલ રેડે (૫૭) […]

Continue Reading

હિંગોલીમા પિતા અને સગિર પુત્રએ લગ્નની લાલ્ચ આપી સગિરાને બોલાવી બળાત્કાર ગુજાર્યો..

એક સગીર છોકરીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ, આ છોકરીને મધ્યપ્રદેશથી હિંગોલી બોલાવવામાં આવી હતી. તે આવ્યા પછી, સગીર છોકરાએ પહેલા આ સગીર છોકરી સાથે સેક્સ કર્યું. ત્યારબાદ આ સગીર છોકરાના પિતાને પણ આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો. જો તુ મારા દીકરા સાથે લગ્ન કરવા માંગતી હો, તો તારે મારી સાથે પણ સેક્સ […]

Continue Reading

સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટમાં ‘નો ચેન્જ’, RBIની મોટી જાહેરાત, EMI માં ફેર પડશે કે નહીં?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આજે પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના […]

Continue Reading

3 મોટા કારણો જેના લીધે ટ્રમ્પ ભારતથી ખિજાયા, એક પછી એક અનેક ધમકીઓ આપી

 તાજેતરના દિવસોમાં ભારત-અમેરિકા વેપાર કરાર અંગે મોટા સકારાત્મક અપડેટ્સ આપનાર ટ્રમ્પે અચાનક ભારત પર 25% ઊંચી ટેરિફ લગાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. આટલું જ નહીં, તેમણે રશિયા પાસેથી તેલ અને હથિયારોની ખરીદી ચાલુ રાખવા બદલ વધારાના દંડની પણ ધમકી આપી છે. આ ઉપરાંત ટ્રમ્પે ભારતીય અર્થવ્યવસ્થાને ‘ડેડ ઇકોનોમી’ પણ કહી દીધું. જોકે, ટ્રમ્પના ગુસ્સાનું એકમાત્ર […]

Continue Reading

‘ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધ ન બગાડશો…’ દિગ્ગજ ભારતવંશી નેતાની ટ્રમ્પને સલાહ

 સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય માલસામાન પર ભારે ટેરિફ લાદવાના પ્રસ્તાવની આકરી ટીકા કરી છે. હેલીએ ચેતવણી આપી હતી કે આ પગલું ભારત-અમેરિકા સંબંધોને બગાડી શકે છે, જે હાલમાં ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે છે. તેમણે કહ્યું કે એક તરફ તમે ચીન જેવા દુશ્મનને રાહત આપી રહ્યા છે જ્યારે બીજી બાજુ […]

Continue Reading

સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો

 અભિનેતા કમલ હાસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને કારણે વિવાદ ઊભો થયો છે. જેના લીધે ભારતીય જનતા પાર્ટીએ કમલ હાસનની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આ સાથે, તેમણે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના 2023ના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ સાથે કરી હતી. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન, કમલ હાસને સનાતન ધર્મ […]

Continue Reading

પાર્ટી મનસે સાથે ગઠબંધનનો નિર્ણય લેશે, તમે બધી બેઠકો માટે તૈયારી શરૂ કરો ;ઉદ્ધવ ઠાકરેએ પદાધિકારીઓને આદેશ

મનસે સાથે ગઠબંધન કરવાનો નિર્ણય પાર્ટી લેશે, તમારે બધી બેઠકો માટે તૈયારી શરૂ કરવી જોઈએ, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પદાધિકારીઓને આદેશ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ એમએમઆર પ્રદેશમાં મ્યુનિસિપલ ચૂંટણીઓના સંદર્ભમાં સમીક્ષા બેઠક યોજી હતી. તે સમયે તેમણે પાર્ટીના પદાધિકારીઓને આદેશ આપ્યા હતા. ઓક્ટોબરના અંત સુધીમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે આદેશ જારી થવાની સંભાવના છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં મતદાન […]

Continue Reading