સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં કોર્ટે રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી…

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ અંગે કાનૂની પ્રક્રિયાના ભાગ રૂપે આ નોટિસ રિયાને મોકલવામાં આવી છે. .૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદ્રા (મુંબઈ) સ્થિત તેના એપાર્ટમેન્ટની છત પરથી લટકતો મળી આવ્યો હતો સુશાંતના મૃત્યુ બાદ રિયાએ તેની બે […]

Continue Reading

આમિરખાન ટોકીજ જનતા કા થીએટર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર શરૂ થશે ૧૦૦ રૂપિયામાં એક ફિલ્મ જોવા મળશે સિતારે ઝમી પર પહેલી ફિલ્મ બની

લોકપ્રિય ફિલ્મકલાકાર દિગદર્શક આમિરખાનની સિતારે ઝમી પર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર ૧૦૦ રૂપિયામાં જોવા મળશે. ત્યારબાદ આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ એક પછી એક ફિલ્મો રજૂ કરવામાં આવશે. આમિરખાન અને યૂટ્યૂબ પર આ માટે જોડાણ કરવામાં આવ્યું છે. યુટ્યૂબ પર રોજના ૫૫ કરોડ દર્શક હોવાનું આમિર અને યૂટ્યૂબના ગુંજન દ્વારા જણાવાયું હતું. આમિરખાનની આમિરખાન ટોકીજ જનતા […]

Continue Reading

મહાયુતિના મંત્રીઓના વર્તન અંગે રાજ્યપાલને ફરિયાદ, મુખ્યમંત્રી ફડણવીસે સ્વીકાર્યું

ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓ અંગે રાજ્યપાલને ફરિયાદ કરી છે. ફરિયાદ કરવામાં આવી હતી કે રાજ્યના પાંચ મંત્રીઓનું વર્તન બેજવાબદાર છે, જે વિધાનસભાની પવિત્રતાને ઠેસ પહોંચાડી રહ્યું છે. ઠાકરેની શિવસેનાએ રાજ્યપાલ પાસેથી આવા બેજવાબદાર મંત્રીઓના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓમા યોગેશ કદમ, માણિકરાવ કોકાટે, સંજય શિરસાટ, […]

Continue Reading

મુંબઈના ગણેશોત્સવ મંડળોને ‘પાલિકાનો મોટો ફટકો એક ખાડાના દંડ પેટે બે હજારની જગ્યાએ ૧૫ હજાર રૂપિયા ચાર્જ લાગશે

ગણેશોત્સવ નજીક આવતાં, જાહેર મંડળોની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે મંડપ બનાવવાના કામમાં એક મોટો અવરોધ સામે આવ્યો છે, જે મુંબઈ મહાનગરપાલિકાના નવા ‘દંડ નિયમો’ છે. જો ગણેશ મંડળો રસ્તા પર ખાડો ખોદે છે, તો તેમને દરેક ખાડા માટે ૧૫ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. મંડળોએ આ નિર્ણયનો વિરોધ કર્યો […]

Continue Reading

પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…

વસઈમાં સાવકા પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી યુવાને માતાની હત્યા કરી ઘરમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. કાનૂની કાર્યવાહીથી પુત્રને બચાવવા પિતાએ લોહીના ડાઘ સાફ કરી ડૉક્ટર પાસેથી ખોટું ડેથ સર્ટિફિકેટ મેળવીને પત્નીના શબને કબ્રસ્તાનમાં દાટી દીધું હતું. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી ડૉક્ટરને તાબામાં લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના વસઈના ગોખિવરેમાં […]

Continue Reading

પુણેના કપલનો વાયરલ વીડિયો | પુણે્મા બાઇક પર જીવલેણ રોમાંસ કરતુ કપલ..

પુણેના એક કપલનો ચાલતી બાઈક પર રોમાંન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પુણેના શિંદેવાડી વિસ્તારના ખેડ શિવપુર વિસ્તારમાં રસ્તાનો છે. એક યુવક ઝડપથી બાઈક ચલાવી રહ્યો છે અને યુવતી ચાલતી બાઇક પર પેટ્રોલ ટાંકી પર વિરુદ્ધ દિશામાં બેઠી હતી. નજીકના નાગરિકોએ તેમના મોબાઇલ ફોનમાં ઘણા વીડિયો રેકોર્ડ કર્યા. આ કપલ એકબીજામાં […]

Continue Reading

ડેપ્યુટી રજિસ્ટ્રારની પત્નીએ ઘરે આત્મહત્યા કરી…

મુંબઈના કાંદિવલીના આકુર્લી વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મ્હાડાના ડેપ્યુટી રજિસ્ટ્રાર બાપુ કાત્રેની પત્નીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૪૪ વર્ષીય રેણુ કાત્રેએ પોતાના ઘરે ફાંસી લગાવીને પોતાનું જીવન સમાપ્ત કર્યું. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી, અને પરિવારનો આરોપ છે કે આ ઘટના પતિ-પત્ની વચ્ચે પૈસાને લઈને ચાલી […]

Continue Reading

પશ્ચિમ રેલ્વે બાંદ્રા સ્ટેશન મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે સ્ટેશન મહોત્સવ ભવ્ય બાંદ્રા સ્ટેશનના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક ઓળખની ઉજવણી કરે છે

પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા સ્ટેશનના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક ઓળખનું સન્માન કરતા “બાંદ્રા સ્ટેશન મહોત્સવ” ની ઉજવણી કરી. ૨૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ યોજાયેલા ભવ્ય સમારોહની શરૂઆત પશ્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજર શ્રી પ્રદીપ કુમાર, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન (WR) ના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી પંકજ સિંહ, મુંબઈ રિજનના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર શ્રીમતી કૈયા અરોરા અને અન્ય […]

Continue Reading

ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની નવી સીઝન પહેલા એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની આશીર્વાદ લેવા નાથદ્વારા મંદિરની મુલાકાત લે છે

ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની નવી સીઝનના લોન્ચ પહેલા, સ્મૃતિ ઈરાની અને નિર્માતા એકતા કપૂરે રાજસ્થાનના ઉદયપુર નજીક પ્રખ્યાત નાથદ્વારા મંદિરની મુલાકાત લીધી. ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ એવા આ મંદિરની તેમની મુલાકાતને એક શુભ શરૂઆત અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, એમ કહેવું પડે કે ટીમ હવે […]

Continue Reading

શૈવ મહિનામાં મુંબઈના બોરીવલી (સંજય ગાંધી) રાષ્ટ્રીય ઉદ્યાનમાં કંવર જલ પર પ્રતિબંધ સામે ભાજપનો વિરોધ.

ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ પવિત્ર છે અને છેલ્લા 20 વર્ષથી, કંવર યાત્રા બોરીવલી સ્થિત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આ યાત્રાથી ક્યારેય કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા સર્જાઈ નથી. આ સંદર્ભે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગ, કસ્તુરબા માર્ગ […]

Continue Reading