‘ભારત સાથે દરેક મુદ્દે વાતચીત માટે તૈયાર પણ…’, પાકિસ્તાનના મંત્રીએ ઈશાક ડારે મૂકી શરત

ભારત વૈશ્વિક સ્તરે સતત પોતાની તાકાત વધારી રહ્યું છે. જાપાન સાથે સેમિકન્ડક્ટર અને બુલેટ ટ્રેન ભાગીદારી, ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)સમિટમાં મહત્ત્વપૂર્ણ હાજરી અને રશિયા સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો, ભારતની વિશ્વસનીયતા બધે વધી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનનો સ્વર બદલાઈ ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે ‘અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ પર […]

Continue Reading

જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી

ગિરનાર સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણુંક માટેની પ્રક્રિયા પણ વિવાદાસ્પદ બનતી જાય છે. ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે કે, તનસુખગીરીના નિધન બાદ જે ચાદરવિધી થઈ છે તે ગેરકાયદે પ્રક્રિયા છે. તનસુખગીરી બ્રહ્મલીન થયાને 10 મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી તેનો ભંડારો પણ કરવામાં આવ્યો નથી. માનવના મૃત્યુ […]

Continue Reading

ધોળકા શહેરમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન

ધોળકા શહેરમાં છેલ્લા બે દિવસથી વોલ્ટેજ વધઘટ થતાં ઇલેકટ્રીક સાધનો ટીવી, ફ્રીજ, બલ્બ, ટયુબ લાઇટ સહિતના સાધનો બળીને ખાખ થઇ ગયા છે. એક બાજુ સારો વરસાદ થયો છે, તેની ખુશી છે અને બીજી બાજુ વીજ તંત્રના વાંકે ઘરના વીજ ઉપકરણો બળી રહ્યા છે. વીજ તંત્ર ફોલ્ટ શોધીને સમારકામ હાથ ધરવા માંગ ઉઠવા પામી છે. ધોળકાના […]

Continue Reading

દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો

દિલ્હીના કાલકાજી મંદિરમાં એક સેવાદારને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના શુક્રવારે (29મી ઓગસ્ટ) રાત્રે બની હોવાનું કહેવાય છે.  દર્શન માટે આવેલા કેટલાક ભક્તોને ચુન્ની-પ્રસાદ ન મળતાં તે ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ વિવાદ થયો અને સેવાદારને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એક […]

Continue Reading

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો

અમેરિકા દ્વારા સ્પર્ધાત્મક ભાવે ક્રુડ તેલ ઓફર કરાતા વર્તમાન મહિનામાં ભારતની રિફાઈનરીઓ દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ ભારત તથા અમેરિકા વચ્ચે ક્રુડ તેલના વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ઊંચી ખરીદીથી અમેરિકા સાથે ભારતની વેપાર  […]

Continue Reading

‘ટેરિફ ટેરર’ વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત

 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ ગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં 7.8 ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે 6.7 ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા […]

Continue Reading

સોના-ચાંદી હાજર તથા વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં સ્થિરતા અને ઘરઆંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનાચાંદીની આયાત મોંઘી પડવાની ધારણાંએ સ્થાનિકમાં સોનાચાંદીમાં સુધારો આગળ ધપ્યો હતો. અમદાવાદમાં સોના તથા ચાંદી બન્નેમાં નવી ઊંચી સપાટી જોવા મળી છે. રશિયા ખાતેથી ક્રુડ તેલના પૂરવઠા બાબત અનિશ્ચિતતા તથા અમેરિકામાં માગ મંદ પડવાની શકયતાએ સપ્તાહ અંતે ક્રુડ ઓઈલના ભાવ નરમ બોલાતા હતા. […]

Continue Reading

અમેરિકાના પૂર્વ NSA ટ્રમ્પ સામે ભડક્યાં, કહ્યું – ‘ભારતને તમે મજબૂર કરી રહ્યા છો કે એ…’

અમેરિકા અને ભારતના બગડતા સંબંધો વચ્ચે અમેરિકામાં જ વ્હાઇટ હાઉસના વડા પર હુમલા શરૂ થઈ ગયા છે. વોશિંગ્ટનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ભારત વિરુદ્ધ આક્રમક ટેરિફ નીતિ અપનાવવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરી છે. તેમના મતે, અમેરિકન પ્રમુખ તેમની આ નીતિઓને કારણે જાણીજોઈને ભારતને ચીન તરફ ધકેલી રહ્યા છે, જે અમેરિકાના હિતોની વિરુદ્ધ […]

Continue Reading

‘BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મોટો અવરોધ…’ પુતિનનું મોટું નિવેદન Updated:

ચાઈના પ્રવાસે રવાના થતા પહેલા પુતિને એક ઈન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેમણે કહ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે. તેમણે ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધો સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. પુતિને શી જિનપિંગના નેતૃત્વની પણ પ્રશંસા કરી અને પશ્ચિમી દેશો દ્વારા ઇતિહાસને તોડી-મરોડીને […]

Continue Reading

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું…

ઝાલાવાડના સુપ્રસિદ્ધ ગણાતા તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઇ હતી. જેમાં ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન […]

Continue Reading