ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ૨૧ દિવસથી લટકી રહેલી ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારવામાં આવશે. આ હાઈ રેસ્ક્યૂની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગુ્રપની મરીન સેલવેજિંગ એક્સપર્ટ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં સિંગાપોરથી ઈજનેરો પણ આવશે. આજે ટીમે બ્રિજની મુલાકાત લઈ સર્વે શરૂ કર્યો હતો. મહી નદીના ગંભીરા બ્રિજની હોનારતમાં પુલ પર લટકી રહેલી ટેન્કરને નીચે […]
Continue Reading