હિન્દુ ધર્મનો મોટો તહેવાર તુલસી વિવાહ ધામધૂમ થી બોરીવલી પશ્ચિમ ખાતે ઉજવાયો
મુંબઈ ૩ નવેમ્બર ૨૦૨૫: હિન્દુ ધર્મનો મોટો તહેવાર શ્રી તુલસી વિવાહ છે, જે દિવાળી મહાપર્વ પછી દેવઊઠી એકાદશીથી પૂનમ સુધી ઉજવવામાં આવે છે. સમાજમાં લૌકિક લગ્ન સમારોહ કારતક સુદ એકાદશી પછી શરૂ થાય છે. નારી તુ નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા 2 નવેમ્બર એકાદશીના રોજ બોરીવલી પશ્ચિમના સોનીવાડી બેન્ક્વેટ હોલ ખાતે તુલસી વિવાહ સમારોહનું આયોજન […]
Continue Reading