મહારાષ્ટ્રમાં ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ, ૩૩,૦૦૦ નોકરીઓનું સર્જન, ૧૭ એમઓયુ

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર મહારાષ્ટ્રમાં મોટી રકમનું રોકાણ થઈ રહ્યું છે. આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ અને મરાઠી ભાષા મંત્રી ઉદય સામંતની હાજરીમાં ૧૭ જેટલા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારોનું કુલ મૂલ્ય લગભગ ૩૩,૭૬૮.૮૯ કરોડ રૂપિયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે રાજ્યમાં લગભગ ૩૩,૪૮૩ નોકરીઓનું સર્જન થશે. આ […]

Continue Reading

ધોકાદાયક બિલ્ડીંગોમા ભયનો છાંયો વસઈ વિરાર શહેરમાં ઘણી ઇમારતો અનધિકૃત, જર્જરિત, પણ નાગરિકોની વાસ્તવિકતા

વિરાર રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ખતરનાક ઇમારત ધરાશાયી થયા બાદ, જેમાં ૧૭ લોકો માર્યા ગયા હતા, શહેરની અન્ય ધોકાદાયક ઇમારતોની સલામતીનો પ્રશ્ન સામે આવ્યો છે. વસઈ વિરાર શહેરના વિવિધ ભાગોમાં ઘણા વર્ષો જૂની ઇમારતો અને બાંધકામો છે. આમાંની મોટાભાગની ઇમારતો અનધિકૃત છે અને કેટલીક ઇમારતોનું બાંધકામ ખૂબ જ જર્જરિત છે, તેથી તે જોખમી સ્થિતિમાં છે. ચોમાસું […]

Continue Reading

નાગપુરમા શાળાની સામે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીને છરીના ઘા મારીને હત્યા કરી…

ગણેશ ચતુર્થી નિમિત્તે નાગપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી ત્યારે શાળાની સામે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અજની પોલીસ સ્ટેશન હદ હેઠળના અજની રેલ્વે કોલોનીમાં સેન્ટ એન્થોની સ્કૂલ પાસે બની હતી. આરોપી પણ સગીર છે અને હત્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે […]

Continue Reading

રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ

 રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના કેસમાં પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.  ગોંડલ તાલુકા પોલીસે પુનિતનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે કાળુ હાસમ સૈયદ અને નામચીન પરિક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળધાની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે. ફાયરિંગ કરનાર ભાડૂતી આરોપીઓને હથિયાર […]

Continue Reading

પ્રયાગરાજ વિરુદ્ધ ગોવા: HIFAA ના ગ્રાન્ડ મેડિકલ કોન્ક્લેવથી ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા

ગોવા 30-31 ઓગસ્ટ, 2025 ના રોજ HIFAA (હેલ્થકેર આઇકોનિક ફેશન એન્ડ એવોર્ડ્સ) ની બીજી આવૃત્તિનું આયોજન કરવા માટે તૈયાર છે, અને તેનો ક્રેઝ અદ્ભુત છે. 500+ ડોકટરો, 20+ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને 200+ હોસ્પિટલ અને વ્યવસાય માલિકો હાજરી આપે તેવી અપેક્ષા સાથે, આ મેગા ઇવેન્ટ ભારત અને વિશ્વભરના આરોગ્યસંભાળ નેતાઓને આકર્ષી રહી છે. પરંતુ હાલમાં જે […]

Continue Reading

ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ

 આગામી વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કર્યું છે, જેમાં શહેરી સમૂહને અપડેટ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 2027ની વસ્તી ગણતરીમાં ભારતનો સત્તાવાર શહેરી નકશો બદલાવાનો છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરીએ આગામી વસ્તી ગણતરી 2027 માટે શહેરી સમૂહોની રચનાને અપડેટ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોફોર્માનો એક […]

Continue Reading

ટ્રમ્પને મારી નાખો, ભારત પર પરમાણું બોમ્બ ફેંકો, ઈઝરાયલ ભડકે બળશે

મિનિયાપોલીસની શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરીને આપઘાત કરનારા હુમલાખોરની ગનમાં આક્રમક નિવેદનો લખેલા મળ્યા હતા. ગનમાં તેણે ભારતમાં પરમાણુ બોમ્બથી હુમલો કરવાથી લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવા સુધીના સૂત્રો લખ્યા હતા. પોલીસે એ બંદૂકો જપ્ત કરી છે. તે ઉપરાંત યુટયૂબમાંથી તેના ઉશ્કેરણીજનક વીડિયો પણ હટાવી દેવાયા છે. સ્કૂલમાં હુમલો કરનારા હત્યારાએ રાઈફલની મેગેઝિન પર […]

Continue Reading

તાઇવાનની જળ-સીમામાં 41 ચીની વિમાનો, 7 યુદ્ધ જહાજો ફરી ઘૂસ્યાં : જિનપિંગ કશું જબરૂં કરવાની તૈયારીમાં

તાઇવાન અંગે શી જિનપિંગની યોજના શી છે ? વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે. કારણ સ્પષ્ટ છે વારંવાર ચીની વિમાનો તાઇવાનની જળસીમામાં ઘૂસેછે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, આજે (ગુરૂવારે) સવારે કહ્યું હતું કે, ‘સવારના પ્રમાણે અમે અમારા જળ ક્ષેત્ર આસપાસ ૪૧ યુદ્ધ વિમાનો અને ૭ યુદ્ધ જહાજો તાઇવાન ફરતે ચક્કર કાપી રહ્યા છે તે ૪૧ […]

Continue Reading

ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે સીધી અથડામણ, ગાઝામાં 71 પેલેસ્ટિનિયનના મોત…

ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે (28મી ઓગસ્ટ) રાત્રે ગાઝા પર ઈઝરાયલી બોમ્બમારા દરમિયાન 16 લોકો માર્યા ગયા અને અનેક ઈજાગ્રસ્ત થયા. અત્યાર ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક લેવા માટે રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પર […]

Continue Reading

કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં…

અયોધ્યામાં ભગવાન રામના મંદિરની સ્થાપના બાદ હવે દરેક મસ્જિદો નીચે મંદિરો શોધવાની જરૂર નથી. એ જ રીતે કાશી અને મથુરામાં મસ્જિદોની જગ્યાએ ભગવાન શિવ અને કૃષ્ણના મંદિરો બનાવવાના કેટલાક હિન્દુ સંગઠનોના આંદોલનને સંઘ સમર્થન કરતું નથી, પરંતુ સ્વયંસેવકો ઈચ્છે તો તેઓ પોતાની રીતે આવા આંદોલનોમાં જોડાઈ શકે છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે […]

Continue Reading