છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

સેન્ટ્રલ જીએસટી ફિલ્ડ ઓફિસરોએ છેલ્લા પાંચ વર્ષમાં ૯૧,૩૭૦ કેસોમાં ૭.૦૮ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડી છે.  તેમા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની ૧.૭૯ લાખ કરોડ રૂપિયાની કરચોરીનો પણ સમાવેશ થાય છે, એમ સરકારે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જ સીજીએસટી ફિલ્ડ ઓફિસરોએ રૂ. ૨.૨૩ લાખ કરોડની કરચોરી પકડી હતી. લોકસભામાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ […]

Continue Reading

આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના

 5 ઓગસ્ટ માટે છેલ્લા એક સપ્તાહથી અટકળો લગાવવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયામાં એવા પણ સમાચાર વહેતા થયા કે પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. જોકે આ મામલે હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને સસ્પેન્સ ખતમ કર્યું છે. નોંધનીય છે કે વર્ષ 2019માં પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરમાંથી […]

Continue Reading

દાદરમાં કબૂતરખાના માટે જૈન સમુદાય એક થયો, રેલી પણ યોજી

મુંબઈ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર મુંબઈમાં કબૂતરખાના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ મુજબ, જાહેર સ્થળોએ કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને આ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દંડ અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. દાદરમાં […]

Continue Reading

હર્બલ હુક્કા પીરસતી રેસ્ટોરાં સામે કાર્યવાહી; ૧૨ રેસ્ટોરાં માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરી

રેસ્ટોરાંમાં હર્બલ હુક્કા પીરસવા બદલ મુંબઈ પોલીસે કોઈપણ પૂર્વ સૂચના કે સૂચના વિના લીધેલા પગલાં સામે ૧૨ રેસ્ટોરાં માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે પોલીસ કાર્યવાહીથી પણ રક્ષણ માંગ્યું છે. અરજદારો ૨૨ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ હાઈકોર્ટના આદેશનું સંપૂર્ણ પાલન કરીને ફક્ત તમાકુ-મુક્ત હર્બલ હુક્કા પીરસતી રેસ્ટોરાં ચલાવે છે. રેસ્ટોરાં માલિકોએ તેમની અરજીમાં એવો પણ […]

Continue Reading

અતિધોકાદાયક ઇમારતમા રહેતા અંદાજે અઢી હજાર પરિવારોના જીવ જોખમમાં મ્હાડા અત્યંત જોખમી ઇમારતના રહેવાસીઓને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યું

મ્હાડાના મુંબઈ મકાન સમારકામ અને પુનર્નિર્માણ બોર્ડના ચોમાસા પહેલાના સર્વેમાં 96 અત્યંત જોખમી ઇમારતોમાંથી એકનો એક ભાગ રવિવારે મધ્યરાત્રિએ ધરાશાયી થયો. જોકે ઇમારત ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અકસ્માતે રિપેર બોર્ડની અત્યંત જોખમી ઇમારતના રહેવાસીઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. કારણ કે અત્યંત જોખમી ઇમારતોની યાદી પ્રકાશિત થયાના બે મહિના પછી […]

Continue Reading

ઘોડબંદર રોડ પર વી મુંબઈથી ગુજરાત જઈ રહેલા ગૅસ ટૅન્કરમાં આગ લાગી

થાણે નજીક ઘોડબંદર રોડ પર નવી મુંબઈથી ગુજરાત જઈ રહેલા ગૅસ ટૅન્કરમાં અચનક આગ લાગતા ટ્રાફિક જામ થયો હતો. જો કે ઘટનામા કોઇ જાનહાનિ થૈ ન હતી. થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અડધા કલાકમાં જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં […]

Continue Reading

બળાત્કાર બાદ ગર્ભવતી બનેલી સગીર સાળીએ ઘરે જ બાળકને જન્મ આપ્યો; બનેવી અને બહેનની પણ ધરપકડ

મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક ૪૦ વર્ષીય પુરુષની સગીર સાળી પર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પીડિતાની બહેનની પણ ગુનામાં તેના પતિને મદદ કરવા બદલ મહિલાની પણ ધરપકડ કરી છે. આરોપીએ ઘરે જ ગર્ભવતી પીડિતાને જન્મ આપ્યો. જોકે, પીડિતાની હાલત બગડી ગઈ અને તેને કુર્લાની ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં […]

Continue Reading

કબૂતરોના જતા પ્રાણ- આફતના છે એંધાણ..આ. વિ.યશોવર્મસૂરિજી*

નિર્દોષ પારેવડા ના પ્રાણ જ્યારે હજારોની સંખ્યામાં તળફળી – તલફળી પટકાય ને દાણા- પાણી વગર છૂટી રહ્યા છે ત્યારે જેના હૃદયમાં શ્રી રામ વસ્યા હોય શ્રી વીર વસ્યા હોય તેણે મૂક પ્રેક્ષક બની બેસી રહેવું એ રોમ ભડકે બળતું હતું ને નીરો ફીડલ વગાડતો હોય એવું બેહૂદુ છે. “દયા ધરમ કા મૂલ હૈ” – “અહિંસા […]

Continue Reading

‘અમેરિકા અને યુરોપ ખુદ રશિયા સાથે વેપાર કરે છે’, ટેરિફની ધમકીઓ બાદ ભારતે ટ્રમ્પને અરીસો બતાવ્યો

રશિયન ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આપેલી ધમકીનો ભારતે મક્કમતાથી જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપીયન યુનિયન ભારતને ખોટી રીતે લક્ષ્યાંક બનાવી રહ્યા છે. ભારતે જણાવ્યું હતું કે અમેરિકાએ પોતે જ તે સમયે ભારતને આ પ્રકારે રશિયામાંતી ઓઇલનો પુરવઠો વધારવા પ્રોત્સાહિત કર્યુ હતુ, જેથી વૈશ્વિક એનર્જી માર્કેટની સ્થિરતા જળવાઈ રહે. હવે […]

Continue Reading

શ્રાવણ મહિનાના બીજા સોમવારે નાગેશ્વર મંદિરમાં ભક્તિ કાર્યક્રમ

શ્રાવણ મહિનાના શુભ પ્રસંગે, આજે બીજા સોમવારે સીબીડી સેક્ટર 4 સ્થિત પ્રાચીન નાગેશ્વર મંદિરમાં શિવભક્તો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર સંજય ઓબેરોયે સેંકડો શિવભક્તોમાં ખીચડી અને ચાનો પ્રસાદ વહેંચ્યો હતો. શ્રાવણનો બીજો સોમવાર ભગવાન શિવની ભક્તિમાં ડૂબી ગયો હતો. સીબીડી સેક્ટર 4 સ્થિત પ્રાચીન નાગેશ્વર મંદિરમાં સવારથી જ […]

Continue Reading