ઘાટકોપરમાં દિન દહાડે જવેલર્સની દુકાનમાં લૂંટ, ગોળીબાર, તીક્ષ્ણ હથિયારોથી હુમલો
મુંબઈના ઘાટકોપરમાં દિન દહાડે ચોરોએ સોનાની દુકાનમાં લૂંટ ચલાવી છે. અમૃતનગર સર્કલ સ્થિત દર્શન જ્વેલર્સમાં લૂંટની આ ઘટના બની હતી. લૂંટારુઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે લૂંટારુઓએ દુકાનના માલિક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તેમણે દુકાનની બહાર ગોળીબાર પણ કર્યો જેથી ગભરાટ ફેલાયો. આ ઘટનાએ ઘાટકોપર વિસ્તારમાં હચમચાવી મુકી છે. સૂત્રો દ્રારા જે માહિતી સામે […]
Continue Reading