પીએમના ઉદ્ઘાટન પહેલા મેટ્રોમાં ખામી, અંડરગ્રાઉન્ડ મેટ્રો ૩’ની ટ્રેનમા ખામી સર્જાઈ ‘મેટ્રો ૭’ અને ‘મેટ્રો ૨એ’ ની પણ સેવાઓમા ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ ઓક્ટોબરના રોજ ‘કોલાબા-બાંદ્રા-સીપ્ઝ-આરે અંડરગ્રાઉન્ડ મેટ્રો ૩’ રૂટના છેલ્લા તબક્કા, આચાર્ય અત્રે ચોક-કફ પરેડનું ઉદ્ઘાટન કરશે. જોકે, તે પહેલાં શુક્રવારે આ રૂટ પર એક અકસ્માત થયો હતો. આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશન તરફ જતી એક ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા સાંતાક્રુઝ મેટ્રો સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં સવાર મુસાફરોને બહાર […]
Continue Reading