ભાયંદર હત્યા કેસ: પત્ની અને બાળકોએ સોનાના વેપારીની હત્યા કરી
ભાયંદરમા મિલકતના વિવાદમાં એક સોનાના વેપારીની તેની પત્ની અને બે બાળકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છ ભાયંદરના સોનલ પાર્ક વિસ્તારમાં રહેતા સુશાંત પોલ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવત્તો હતો. મધ્યરાત્રિએ ફેક્ટરીમાં માથામાં ગંભીર માર મારવાથી તેમનું મોત થયું હતું. ઘટના બાદ આરોપી […]
Continue Reading