રાજ્યના રાજકારણમા ગરમાટો ,દિલ્હીમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા…
મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ ઘણી ઘટનાઓ ચાલી રહી છે. એક તરફ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે દિલ્હી ગયા થયા. બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા. આ બંને ઘટનાક્રમના સમયને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. સંસદનું ચોમાસુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે, અને આ પૃષ્ઠભૂમિમાં, એકનાથ શિંદે […]
Continue Reading