રાજ્યના રાજકારણમા ગરમાટો ,દિલ્હીમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા…

મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ ઘણી ઘટનાઓ ચાલી રહી છે. એક તરફ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે દિલ્હી ગયા થયા. બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા. આ બંને ઘટનાક્રમના સમયને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. સંસદનું ચોમાસુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે, અને આ પૃષ્ઠભૂમિમાં, એકનાથ શિંદે […]

Continue Reading

ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા..

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૫ વખત દાવો કરી ચુક્યા છે કે તેમના કહેવાથી ભારત-પાક. યુદ્ધ અટક્યું, આ મુદ્દે હવે રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદીમાં ઇંદિરા ગાંધી જેટલી નહીં પણ તેનાથી માત્ર ૫૦ ટકા જેટલી પણ હિમ્મત હોય તો કહી દે કે […]

Continue Reading

રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર…

બોરસદ તાલુકાના અલારસા ગામના રેવાપુરી સીમ વિસ્તારમાં ૧૦ વર્ષથી રસ્તાના અભાવે ૪૦૦ જેટલા પરિવારો વીજળી, પાણી, બીમારી, રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં રસ્તાના અભાવે ડાઘૂઓ કિચડમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે. અલારસા ગામના રેડવગો રેવાપુરી સીમમાં વર્ષોથી જર્જરિત કાચા રસ્તા પર ડામર કામ થયું નથી. ત્યારે બાપાસીતારામ મઢૂલીથી નહેર તરફ […]

Continue Reading

ભાજપ યુવા મોરચાના પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કમિશનરને મળ્યા અને વિવિધ મુદ્દાઓ પર આવેદનપત્ર આપ્યું.

માત્ર રસ્તાઓ પર ખાડા જ નહીં, પરંતુ આવા અનેક નાના-મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કમિશનર રાધા બિનોદ શર્માએ સંબંધિત અધિકારીઓને મોટાભાગના મુદ્દાઓ પર કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો. ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના માર્ગદર્શન હેઠળ, યુવા મોરચાના નેતા રણવીર બાજપાઈ અને અન્ય અગ્રણી અધિકારીઓએ તેમના સંબંધિત વિસ્તારોની સામાજિક સમસ્યાઓ કમિશનરને પત્ર દ્વારા રજૂ કરી. યુવા મોરચાના મહામંત્રી […]

Continue Reading

‘લખપતિ દીદી’ યોજનામાં પણ ગુજરાત રાજ્ય પાછલી હરોળમાં, કેન્દ્રએ 267 કરોડ આપવાની માત્ર વાતો કરી

એકબાજું મહિલા સશક્તિકરણની સુફિયાણી વાતો કરવામાં આવે છે, ત્યારે તેઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં તેમને પૂરતું પ્રોત્સાહન પણ આપવામાં નથી આવતું. અન્ય રાજ્યો કરતાં ગુજરાત આ મામલે પાછલી હરોળમાં રહ્યું છે. કેન્દ્રએ ગુજરાતને ‘લખપતિ દીદી યોજના’ અંતગર્ત 267 કરોડ આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હજુ સુધી ફદિયુ પણ આપ્યું નથી. ગુજરાતમાં બેરોજગારીએ ફેણ માંડી […]

Continue Reading

ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી….

બિહાર સરકારને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના તાજેતરના અહેવાલમાં ઠપકો આપવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અત્યાર સુધી 70,877.61 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આ રકમ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે જાહેર કરવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ઉપયોગનો પુરાવો આપવામાં આવ્યો ન હતો. ગુરુવારે […]

Continue Reading

SG હાઈવે પર YMCA થી કર્ણાવતી ક્લબ સુધીનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ

એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે અમદાવાદના એસ.જી હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ રહેશે. ગર્ડર લગાવવાની કામગીરી શરૂ થતાં ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માર્ગ પરથી દરરોજ અંદાજે 2 લાખ વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વધી શકે છે. વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાથી વાહનચાલકોને 1.5થી 2 […]

Continue Reading