ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

 ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા ૩૭ વર્ષના  પુજારાએ ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦૩  ટેસ્ટમાં ૪૩.૬૦ની સરેરાશથી કુલ ૭૧૯૫ રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ […]

Continue Reading

સામાજિક કાર્યકર ગૌરવ શાહે મુંબઈ મલાડમાં સનાતન ધર્મ જાગરણ મંચના દહીં હાંડી ઉત્સવ 2025નું ખૂબ જ ધામધૂમથી આયોજન કર્યું

દર વર્ષની જેમ, ગૌરવ શાહ, તેમના NGO સ્વ. અનિલ શાહ ફાઉન્ડેશન અને સનાતન ધર્મ જાગરણ મંચ દ્વારા દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં, 30 થી વધુ ગોવિંદ પાઠક સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ જગતના ઘણા કલાકારો, પત્રકારો, સામાજિક કાર્યકરો, રાજકીય નેતાઓ, બધાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા! ભાજપના અગ્રણી નેતાઓ […]

Continue Reading

ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રી ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ આપશે

આ વર્ષે બોરીવલીના નવરાત્રી ઉત્સવમાં રંગત ઉમેરાઈ રહી છે, કારણ કે ગુજરાતના લોકગાયકીના લોકપ્રિય હસ્તી “કચ્છી કોયલ” તરીકે ઓળખાતી ગીતા રબારી પહેલીવાર બોરીવલીના પ્રતિષ્ઠિત સુરભિ નવરાત્રી ઉત્સવ 2025 માં પરફોર્મ કરવા આવી રહી છે. પ્રિ-નવરાત્રી પ્રેસ કોન્ફરન્સ આજે ટ્વિંકલ સ્કૂલ ખાતે યોજાઈ, જેમાં ગીતા રબારીએ બોરીવલીમાં પહેલીવાર આ ભવ્ય ઉત્સવમાં ગીત ગાવાનું આનંદ વ્યક્ત કર્યું. […]

Continue Reading

ડૉ. કલાશ્રી બર્વેના કોફી ટેબલ પુસ્તક ‘ફોર યુ’ થી બોલિવૂડ સેલિબ્રિટીઓ મંત્રમુગ્ધ

ડૉ. કલાશ્રી બર્વેનો નવો કાવ્ય અને ગદ્ય સંગ્રહ ‘ફોર યુ’ સંવેદનશીલ વાચકોના દિલ જીતી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આ પુસ્તકને બોલિવૂડ સેલિબ્રિટીઓ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. કલાશ્રી એક બહુમુખી વ્યક્તિત્વ છે જે એક કલાકાર (ચિત્રકાર), ફિલ્મ દિગ્દર્શક, કલા દિગ્દર્શક, લેખક, કવિ, પ્રોડક્શન ડિઝાઇનર અને સામાજિક કાર્યકર પણ છે. તેમના […]

Continue Reading

IND vs ENG : જાડેજાની વધુ એક કમાલ! 23 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરી રચ્યો ઇતિહાસ

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ માટે દરેક મેચમાં તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. ઓવલ ટેસ્ટની બીજી ઈંનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) શાનદાર બેટિંગ કરીને બીજી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ […]

Continue Reading

બુમરાહનો રેકોર્ડ બ્રેક કરી છવાયો મોહમ્મદ સિરાજ, આ મામલે બન્યો નંબર-1 એશિયન બોલર

 ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી ઈનિંગમાં ટીમ માત્ર 224 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. જોકે, બોલરોએ શાનદાર વાપસી કરી. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈને જસપ્રીત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો છેલ્લો અને પાંચમો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન […]

Continue Reading

૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો શાહરુખ ખાનને ૩૩ વર્ષમાં પહેલી વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો..

૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કારો ૨૦૨૩ની ફિલ્મો માટે આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કારોમાં ‘કથલ’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તે જ સમયે, શામચી આઈને શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘એનિમલ’ને વિશેષ ઉલ્લેખ મળ્યો છે. શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ ‘ભગવંત કેસરી’ છે. શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો […]

Continue Reading

3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા (31મી જુલાઈ) દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચમાં જ્યારે ઇન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ફ્લોપ રહ્યા હતા, ત્યારે બેટર કરુણ નાયરે માત્ર ટીમની ઇનિંગ્સ સંભાળીને […]

Continue Reading

ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ડો.આનંદભાઈ ઐયરની ચાર વર્ષની દીકરી અનન્યાના બેંગાલુરુ ચેસ ઓપન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કોરામંગલા ઈન્ડોર સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ઓપન-2025 ટુર્નામેન્ટમાં ભારત સહિત 11 દેશોમાંથી બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અનન્યાની રમતમાં ચેસ બોર્ડ પરનો નિર્ભય અભિગમ દરેક નિરીક્ષક માટે […]

Continue Reading

રિષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCIની અપડેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈના રોજ લંડનના ઓવલ મેદાનમાં રમાશે. ઓવલ ટેસ્ટ પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો […]

Continue Reading