વાવાઝોડાને કારણે ગુજરાતની માછીમારોની બોટોએ ઉત્તનમાં આશ્રય લીધો

છેલ્લા કેટલાક દિવસોથી દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે. આ કારણે છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની માછીમારી બોટો ઉત્તન અને વસઈ કિનારાના આશ્રયમાં આવી ગઈ છે. આ માછીમારોને સ્થાનિક માછીમારો દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલ નીચા દબાણવાળા વિસ્તાર ચક્રવાતમાં ફેરવાઈ ગયો છે. આ ચક્રવાતને ‘મોન્થા’ નામ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં તેની અસર […]

Continue Reading

ઓનલાઈન ગેમ્સમાં પૈસા ગુમાવવાના કારણે યુવાને વર્સોવા પુલ પરથી ખાડીમા કૂદીને જીવનનો અંત લાવ્યો

ઓનલાઈન ગેમ્સ રમવાનું વ્યસન વધુ ખતરનાક બની રહ્યું છે. આ ગેમમાં પૈસા ગુમાવ્યા બાદ આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મંગળવારે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વર્સોવા પુલ પરથી ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવ્યા બાદ એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આ વ્યક્તિનું નામ પ્રદીપ જયસ્વાલ (૪૦) છે. ઓનલાઈન જુગારમાં પૈસા ગુમાવવાના કારણે ડિપ્રેશનને કારણે તેણે આ આત્યંતિક […]

Continue Reading

*પશ્ચિમ રેલ્વે દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ – 2025 ઉજવવામાં આવે છે

પશ્ચિમ રેલ્વે 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2025 દરમિયાન “સતર્કતા: આપણી સહિયારી જવાબદારી” થીમ હેઠળ સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવી રહ્યું છે. આ જાગૃતિ સપ્તાહનો ઉદ્દેશ જાહેર વહીવટના તમામ ક્ષેત્રોમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનો છે, તેમજ ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણને પ્રોત્સાહન આપવામાં કર્મચારીઓ અને જનતાની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. અઠવાડિયા સુધી ચાલતી આ ઉજવણીના ભાગ રૂપે, […]

Continue Reading

મહારાષ્ટ્રમાં બનેલા લો પ્રેસર એરિયાને કારણે તોફાની વરસાદની હવામાન વિભાગની આગાહી

દિવાળીનો તહેવાર સાથે લોકો ગુલાબી ઠંડી પાડવાની રાહ જોઈ રહ્યા છે, મહારાષ્ટ્રમાં પણ દિવાળી પહેલા વરસાદ પડવાની શક્યતા છે, હવામાન વિભાગના જણવ્યા મુજબ ૧૫ ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૫ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ […]

Continue Reading

ભારતીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ બાંદ્રામાં દિવાળી મિલન ઉજવણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું

ભારતીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા (ACIC) ના રાષ્ટ્રીય સચિવ, ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે માહિતી આપી હતી કે ભારતીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા (ACIC) ના નેજા હેઠળ, મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં એક ભવ્ય દિવાળી મિલન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ […]

Continue Reading

ખાડાઓને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને છ લાખનું વળતર

સોમવારે હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો કે સારા અને સલામત રસ્તાઓ સુધી પહોંચવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તેણે એવો પણ ચુકાદો આપ્યો કે ખાડાઓ અને ખુલ્લા મેનહોલમાં પડવાથી મૃત્યુ પામેલા મૃતકો અને ઘાયલ નાગરિકોના સંબંધીઓ વળતર મેળવવાને પાત્ર છે. એટલું જ નહીં, કોર્ટે ખાડાઓ અને ખુલ્લા મેનહોલમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને છ લાખનું વળતર અને ઈજાના […]

Continue Reading

મીરા રોડના અગ્રણી પ્રવીણ પટેલને સોંપાઈ મીરા ભાયંદર જિલ્લાના ગુજરાતી સેલના અધ્યક્ષ પદની જવાબદારી

દરેક ગુજરાતી પછી તે ગમે જ્ઞાતિનો હોય એમનો ઉત્કર્ષ એ એક માત્ર મારો ઉદ્દેશ છે મીરા ભાયંદરમાં ગુજરાતીઓને એકત્ર કરવાની શરૂઆત પંદર વરસ પહેલાં જેમણે શરૂઆત કરી એ પ્રવીણ પટેલને ભાજપે પક્ષના ગુજરાતી સેલના અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે. મીરા-ભાયંદરમાં વિવિધ સમાજ-જ્ઞાતિના ગુજરાતીઓની બહોળી વસતિ હોવા છતાં તેઓ ઉપેક્ષિત હતા. નાના-મોટા કામ માટે પણ અનેક […]

Continue Reading

વિરારમાં એક બિલ્ડીંગના ૧૮મા માળેથી કૂદીને બે વિદ્યાર્થીઓએ આત્મહત્યાની શંકા

વિરાર પશ્ચિમના ઓલાંડા વિસ્તારમાં એક ઇમારતના ૧૮મા માળેથી કૂદીને બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાની શંકા સેવાય છે.. આ ઘટના સોમવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. આ કેસમાં અર્નાલા સાગરી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુ નોંધવામાં આવ્યું છે. વિરાર પશ્ચિમના અગાશી અર્નાલા રોડ પર ઓલાંડા વિસ્તારમાં એક ઇમારતનું નિર્માણ ચાલી રહ્યું છે. આ ઇમારતમાંથી બે વિદ્યાર્થીઓએ […]

Continue Reading

૨૦૩૧-૩૨ સુધીમાં એમએમઆર રિજન માં ૩૩૬ કિમી મેટ્રો નેટવર્ક હશે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ભીડ ઓછી કરવા અને ભાવિ પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ ૩૩૬ કિમી મેટ્રો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેમાં ૧૪ મેટ્રો લાઇન છે, જેમાંથી મેટ્રો ૧ (ઘાટકોપર-વર્સોવા), મેટ્રો ૨A (દહિસરથી અંધેરી પશ્ચિમ), મેટ્રો ૭ (દહિસરથી ગુંદાવલી) અને મેટ્રો ૩ (આરેથી આચાર્ય અત્રે ચોક) લાઇન સેવામાં છે. […]

Continue Reading

મિત્રની હત્યા કરનારા આરોપીની ગુજરાતના ઓખા બંદરે લાંગરેલાં જહાજ પરથી ધરપકડ

વસઈમા પૈસાના વિવાદમાં મિત્રની હત્યા કરનારા આરોપીને ગુજરાતના ઓખા બંદરે લાંગરેલાં જહાજમાં તપાસ કર્યા પછી આરોપી એક જહાજમાંથી મળી આવતા તેની ધરપકડ કરવામા આવી છે.માલિકે ભોન માટે આપેલ પૈસા બાબતે મિત્ર સાથે વિવાદ થતા તેની હત્યા આરોપીએ કરી ફરાર થઈ ગયો હતો. નાયગાંવ પોલીસે ધરપકડ કરેલા આરોપી ઉત્તર પ્રદેશના શહાદતપુરીનો વતનીની હોવાનું અને ઓળખ સુનીલ […]

Continue Reading