મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા….

બિહારના જમુઈમાં કામ કરતાં એક પ્લમ્બરના ખાતામાં અબજોના અબજો રૂપિયા જમા થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જો કે આમ છતાં બેન્કે તેનું ખાતુ સ્થગિત કરી દેતા તે પોતાના પિતાની સારવાર પણ કરાવી શકતો નથી તેવી તેની સ્થિતિ છે.આમ દહાડિયો મજૂર બેન્ક બેલેન્સની રીતે વિશ્વના સૌથી ધનવાન ઇલોન મસ્કને પણ પાછળ છોડી દીધો છે. […]

Continue Reading

મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડનુ નુકસાન થશે

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી.બેઠકના અંતે એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ, એ.એમ.ટી.એસ.માં  ૨૨૫ ઈલેકટ્રિક બસ ચલાવવા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૪નો ભાવ અપાયો છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે રુપિયા ૨૩૨ કરોડનુ આર્થિક નુકસાન થશે.મારા મત વિસ્તારમાં બે બ્રિજ બની રહયા છે.જેના ડિઝાઈન અંગે મેં માહીતી માંગી તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ […]

Continue Reading

મહાયુતિની સરકારમાં ‘શીતયુદ્ધ’? એક જ પદ માટે બે આદેશ, ‘સીએમ-ડીસીએમ’ વિભાગમાં સંકલનનો અભાવ

સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે મોટી મૂંઝવણ સામે આવી છે. બેસ્ટના એડિશનલ જનરલ મેનેજર પદ માટે બે અલગ અલગ આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેને લઈને મહાગઠબંધન સરકારમાં શીતયુદ્ધ ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સામાન્ય વહીવટ વિભાગે આશિષ શર્માનું નામ આગળ મૂક્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના શહેરી વિકાસ […]

Continue Reading

ઠાકરે બંધુઓનો ‘બેસ્ટ’ નિર્ણય, મુંબઈ ચૂંટણી માટે સાથે આવવા પર મહોર બેસ્ટ ટ્રસ્ટ ફંડ માટે યોજાનારી ચૂંટણી માટે શિવસેના અને મનસેએ જોડાણ

આગામી મ્યુનિસિપલ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એકસાથે આવવા અંગે ચર્ચાઓ જોર પકડી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઠાકરે બંધુઓ બે વાર એકસાથે આવ્યા છે. તો, આ વર્ષે, ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે, રાજ ઠાકરે માતોશ્રી ગયા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી, અને કાર્યકરો એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે […]

Continue Reading

સોલાપુરમા વરસાદને કારણે ગૌશાળામાં શોર્ટ સર્કિટને કારણે સાસુ અને પુત્રવધૂના મોત, ગાયનું પણ મોત

સોલાપુરના જિલ્લાના માલશિરસ તાલુકામાં વીજકરંટ લાગવાથી બે મહિલાઓના મોત થયા છે. રાતભર ચાલુ રહેલા વરસાદને કારણે ગૌશાળામાં વીજળી પડવાથી એક ગાય સહિત એક પરિવારની બે મહિલાઓ સાસુ અને પુત્રવધૂના મોત થયા છે. મંગળવાર રાતથી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માલશિરસ તાલુકાના મહાલુંગમાં ધવલે વસાહતમાં બની હતી, જેમાં સનિકાબાઈ વિઠ્ઠલ રેડે (૫૭) […]

Continue Reading

હિંગોલીમા પિતા અને સગિર પુત્રએ લગ્નની લાલ્ચ આપી સગિરાને બોલાવી બળાત્કાર ગુજાર્યો..

એક સગીર છોકરીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ, આ છોકરીને મધ્યપ્રદેશથી હિંગોલી બોલાવવામાં આવી હતી. તે આવ્યા પછી, સગીર છોકરાએ પહેલા આ સગીર છોકરી સાથે સેક્સ કર્યું. ત્યારબાદ આ સગીર છોકરાના પિતાને પણ આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો. જો તુ મારા દીકરા સાથે લગ્ન કરવા માંગતી હો, તો તારે મારી સાથે પણ સેક્સ […]

Continue Reading

પાકિસ્તાન સામે નવું સંકટ, સિંધુ ડેલ્ટાનું પાણી સૂકાતા 40 ગામ ઉજ્જડ બન્યાં, 12 લાખ વિસ્થાપિત

 ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે, ભૂકંપ, અતિવૃષ્ટિ, પૂરના કારણે જનજીવન ખોરવાયુ છે. પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં સિંધુ ડેલ્ટા નદી વિસ્તાર દરિયામાં ડૂબી રહ્યો છે. જેના લીધે ત્યાંના 40 ગામડાંઓ ઉજ્જડ થયા છે. લોકો પલાયન કરી રહ્યા છે. સિંધુ ડેલ્ટા પ્રદેશમાં એક સ્થાયી સભ્યતાનો નાશ થયો છે. વાસ્તવમાં સિંધ પ્રાંતના દક્ષિણ […]

Continue Reading

ગુજરાત બોર્ડ દ્વારા ધો 9 થી 12માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા

ગુજરાત બોર્ડ દ્વારા ધો.9 થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ બદલવામા આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો.9 થી 12માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેરવામા આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામા આવતા આ ચારેય વિષયના […]

Continue Reading

હેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ

તહેવારોની મોસમ શરૂ થતાં જ ખાંડના ભાવ વધવા લાગ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ખાંડ સાડા ત્રણ ટકા મોંઘી થઈ ગઈ છે. તહેવારોને કારણે ઓગસ્ટ મહિનામાં માંગમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે ભાવમાં વધુ વધારો થશે, આને ધ્યાનમાં રાખીને, સરકારે ઓગસ્ટ મહિના માટે ૨૨.૫ લાખ મેટ્રિક ટન ખાંડનો ક્વોટા ફાળવ્યો છે જેથી વધતા ભાવોને […]

Continue Reading

કળિયુગનો અંત આવી રહ્યો છે. ૫૧૨૧ વર્ષ વીતી ગયા છે.

પ્રલય આવશે અને પૃથ્વી ફરીથી નવો જન્મ લેશે. કલ્કીરામ મહારાજ. આદિનાથ સંપ્રદાયના પીઠાધીશેશ્વર અને હિન્દુ જોડો યાત્રાના સંયોજક, કલ્કીરામ મહારાજ આજે નાસિકના મહાકુંભ નગરીમાં પહોંચ્યા અને કહ્યું કે પૃથ્વી પર દુષ્ટતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. ધરતીકંપ, પૂર અને વાદળ ફાટવાથી દુનિયાનો નાશ થઈ રહ્યો છે. દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધ માટે સમીકરણો રચાશે. એક દેશ બીજા દેશ […]

Continue Reading