ભાયંદરમાં સોનાચાંદીના વેપારીની હત્યા
ભાયંદરમાં બુલિયન વેપારીની હત્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ સંદર્ભે નવઘર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મૃતકની ઓળખ સુશાંતો અબોની પોલ (૫૨) તરીકે થઈ છે. ભાયંદર પૂર્વના એસ.વી. રોડ વિસ્તારમાં તેની સોના દાગીના બનાવવાની ફેક્ટરી છે. પારિવારિક વિવાદને કારણે પોલ છેલ્લા કેટલાક દિવસોથી ફેક્ટરીમાં રહેતો હતો. દરમિયાન, બુધવારે સવારે તે ફેક્ટરી ખોલી […]
Continue Reading