આજથી બદલાશે આ 5 મોટા નિયમ, જાણો તમારા ખિસ્સાને પર શું થશે અસર

દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે. આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર થશે તેમજ બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે. ચાલો જાણીએ આજથી કયા નિયમો બદલાયા છે. […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત કરતાં પાકિસ્તાન પર ઓછું ટેરિફ લાદ્યું, 70 દેશની યાદી જાહેર…

એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર 10% થી 41% સુધીના નવા પારસ્પરિક ટેરિફ (રેસિપ્રોકલ ટેરિફ) લાદવાનો આદેશ જારી કર્યો. આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે કહ્યું કે આ પગલું વર્ષોથી ચાલી રહેલા વેપાર અસંતુલનને દૂર કરવા અને અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા […]

Continue Reading

નેવીનું એફ-35 ફાઈટર જેટ કેલિફોર્નિયામાં તૂટી પડયું…

અમેરિકન નેવીનું પાંચમી પેઢીનું અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૩૫ બુધવારે સાંજે ૬.૩૦ કલાકે કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમૂર નજીક તૂટી પડયું હતું. જોકે, પાયલટે સમયસર ઈજેક્ટ થઈને જીવ બચાવ્યો હતો. અમેરિકન નેવીના આ એરસ્ટેશન પર પાયલટોને નિયમિતરૂપે તાલિમ અપાય છે. નેવીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. અમેરિકન નેવીએ જણાવ્યું કે, તૂટી પડેલું એફ-૩૫ વિમાન નેવીની […]

Continue Reading

ગણેશોત્સવ મંડળો પર ખાડા પેટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ પાછો ખેંચવાની જાહેરાત

મુંબઈમા ગણેશોત્સવ દરમ્યાન મંડપ માટે ખાડાઓ ખોદવા માટે ગણેશોત્સવ મંડળો પર પ્રતિ ખાડા માટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ વધારા બાબતે પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીન સાથે ચર્ચા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ તે દંડ પાછો ખેચવાના નિર્દેશ આપ્યો હતો ્જેને લઈને ૧૫ હજાર દંડનો આદેશ પાછો ખેચવાની જાહેરાત […]

Continue Reading

મીઠી નદી કૌભાંડ કેસમાં ઈડીનો મુંબઈમાં ૮ સ્થળોએ દરોડા નકલી એમઓયુ, કંપનીઓ સામે કાર્યવાહી

મીઠી નદી સફાઈ કામમાં ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડના સંદર્ભમાં ઈડી એ ગુરુવારે મુંબઈમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ માહિતી આપી હતી કે આ કૌભાંડમાં નકલી એમઓયુ રજૂ કરનાર કોન્ટ્રાક્ટર કંપનીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા ૬ જૂને, ઈડી અધિકારીઓએ મુંબઈ અને કેરળમાં ૧૮ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે સમયે, અભિનેતા […]

Continue Reading

અગાઉ 2- 5 સિંહો ગ્રુપમાં હતા, હવે 10- 15 ના ટોળાં હોવાથી બધા પર જોખમ !!!

સિંહોમાં આવતા રોગની સૌથી વધુ અસર બચ્ચાઓ પર થઈ રહી છે. સિંહો અને તેના બચ્ચાઓ પર સૌથી વધુ સંકટ પણ ચોમાસાની સિઝનમાં જ મંડરાય છે. અગાઉની જેમ જ સિંહોમાં સીડીવી નામનો રોગ પ્રસરી રહ્યો હોવાની આશંકા વચ્ચે વનતંત્ર દ્વારા બેબેસીયા રોગ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગીરમાં તથા બહારના વિસ્તારમાં વસવાટ કરતા તમામ સિંહો પર […]

Continue Reading

12,852 મિલકતની નોંધ, 15 માસમાં વેરા પેટે રૂા. 2.45 કરોડની આવક…

સિહોર નગરપાલિકાના ચોપડે ૧૨ હજારથી વધુ મિલકત નોંધાઈ છે. મિલકત વેરા થકી છેલ્લા ૧૫ વર્ષમાં પાલિકાને અઢી કરોડ આસપાસની આવક થવા પામી છે. જો કે, આસામીઓની વેરા ભરવામાં આળસના કારણે આવક સામે બાકી લેણી રકમ ત્રણ કરોડથી પણ વધુ છે. સિહોર શહેરમાં રહેણાંકની ૯,૬૦૯ અને કોમર્શિયલની ૩,૨૪૩ મળી કુલ ૧૨,૮૫૨ મિલકત નગરપાલિકાના રેકર્ડ ઉપર છે. […]

Continue Reading

ગુજરાતમાં ફરી લમ્પી વાઈરસનો કહેર: 15 દિવસમાં 307 પશુઓને અસર

રાજ્યમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 307 પશુઓમાં લમ્પી વાઈરસના કેસ નોંધાયા છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું છે. પશુપાલન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં કુલ 307 પશુઓ લમ્પી […]

Continue Reading

3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત, કેન્દ્ર સરકારના આંકડામાં જ પોલ ખૂલી

કુપોષણમુક્ત ગુજરાત’ના નારાં લગાવાઈ રહ્યાં છે. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવી છે તેમ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકારને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે સાંસદમાં ૨જૂ કરેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. ભાજપના શાસનમાં સરકારી યોજનાઓ થકી મળતિયા, ભ્રષ્ટ અધિકારી પોષિત થયાં છે પણ બાળકો તો કુપોષિત જ રહ્યાં છે. […]

Continue Reading

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો

અંકલેશ્વરના વાલીયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પોલીસને જાણ વિના દુકાનો બારોબાર ભાડે આપનાર દુકાન માલિકો સામે ભરૂચ એસઓજીએ સપાટો બોલાવી 7 દુકાન માલિકો તથા લેબર ફોર્મ નોંધણી ન કરાવનાર મોલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરતા અન્ય બેદરકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપીઓ સામે વધુ […]

Continue Reading