લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ…

દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) આયોજિત ધાર્મિક સમારોહમાંથી લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરાઈ ગયું હતું. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગયો હતો. પીડિત ઉદ્યોગપતિ સુધીર જૈને કોતવાલી પોલીસ સ્ટેશનમમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને જલ્દી […]

Continue Reading

ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ પુણે હચમચી ગયું; કુખ્યાત આરોપીના પુત્રની હત્યા

બધાની નજર હવે શનિવાર (6 સપ્ટેમ્બર) ના રોજ યોજાનાર ગણેશ વિસર્જન પર હતી. વિસર્જન શોભાયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યભરની પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. વિસર્જન શોભાયાત્રા પુણેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ શોભાયાત્રામાં મોટી ભીડ હાજરી આપતી હોવાથી, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં કડક સુરક્ષા […]

Continue Reading

૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે લુકઆઉટ નોટિસ જારી

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ ૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. તમામ એરપોર્ટને શિલ્પા અને રાજ કુન્દ્રાને વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી ન આપવા સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગપતિ દીપક કોઠારીએ શિલ્પા અને રાજ કુન્દ્રા સામે ૬૦ કરોડ રૂપિયાનો છેતરપિંડીના કેસ […]

Continue Reading

મીરારોડમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ અભિનેત્રીની ધરપકડ…

થાણે જિલ્લાના મીરારોડમાં એક 41 વર્ષીય ટીવી અભિનેત્રીની સેક્સ રેકેટ ચલાવવા અને ઉભરતી મહિલા કલાકારોને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સેક્સ રેકેટ વિશે માહિતી મળ્યા બાદ, પોલીસ ટીમે બે નકલી ગ્રાહકો તૈયાર કર્યા, જેમણે પાછળથી આરોપી અનુષ્કા મોની મોહન દાસનો સંપર્ક કર્યો. અનુષ્કાએ બુધવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર કાશીમીરા વિસ્તારમાં ઠાકુર મોલ પાસે […]

Continue Reading

અજિત પવારનો મહિલા IPS અંજના કૃષ્ણાને ઠપકો આપતો વીડિયો વાયરલ, મામલો ગરમાયો

.મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ગેરકાયદેસર માટી ખાણકામ સામે કાર્યવાહી રોકવાના આદેશ અને મહિલા IPS અધિકારીને ‘ઠપકો’ આપવાનો વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે સ્પષ્ટતા કરી કે તેઓ કાર્યવાહીમાં દખલ કરવા માંગતા ન હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટના અંગે NCP વડા ટીકાના ઘેરામાં આવ્યા […]

Continue Reading

6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા દંપતી અને તેમની પુત્રીને વિદેશ મોકલવાના નામે એક એજન્ટે 26.80 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ છે. ગોરવા ગામમાં રહેતા દિલીપભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, છાણી જકાતનાકામાં અવધપુરી સોસાયટીમાં રહેતા કનુભાઈ બાબુભાઈ પટેલ સાથે મારે પરિચય થયો હતો. તેમણે મને વિઝાનું કામ કરતા હોવાનું કહ્યું હતું. જેથી […]

Continue Reading

ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! કરોડો ડોલરના પ્રોજેક્ટમાંથી ડ્રેગને હાથ પાછા ખેંચ્યા

ચીન પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર છે. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય દેખાતા નથી. જેનું કારણ એ છે કે પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્કને આગળ વધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસેથી મદદ લેવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાને કરાચી-રોહરી રેલવે સેક્શનને સુધારવા માટે ADB પાસેથી 2 અબજ ડોલરની લોન માંગી છે. આ એ […]

Continue Reading

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ

યુનાટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ સંદર્ભે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે, યુક્રેનમાં નિર્દોષોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે. યુએનમાં ભારતના  કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે કહ્યું કે, ભારત યુક્રેનની સ્થિતિ મુદ્દે સતત ચિંતિત છે. અમે માનીએ છીએ કે, નિર્દોષ લોકોની હત્યા સ્વીકાર્ય નથી. કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે આવશે નહીં. આથી યુક્રેન યુદ્ધનો અંત તમામ માટે હિતકારક […]

Continue Reading

‘પાકિસ્તાનથી 400 કિલો RDX સાથે 14 આંતકવાદી ઘૂસ્યા’, ગણેશ વિસર્જન પર મુંબઈમાં મોટા હુમલાની ધમકી

મુંબઈને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ વખતે સ્યુસાઇડ બોમ્બિંગ એટલે કે, હ્યુમન બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલો મેસેજ મુંબઈની ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી છે. અનંત ચતુર્દશીના દિવસે આ ધમકી મળતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, 34 ગાડીઓમાં […]

Continue Reading

મોડી રાત્રે જમવાનું શોધવા નીકળતા માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવીને માર્યા

વડોદરા શહેરમાં રાત્રે 11 વાગ્યા પછી લારી-ગલ્લા અને દુકાનો બંધ કરવામાં આવે છે ત્યાર પછી જમવાનું શોધવા માટે નીકળતા કેટલાક માથાભારે તત્વો દ્વારા દુકાનદારો અને રેસ્ટોરન્ટના સંચાલકો પર હુમલાના બનાવો બનતા હોય છે. ગઈ રાત્રે આવો જ વધુ એક બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ન્યુ વીઆઇપી રોડ પર પંચમ ઇલાઇટની બાજુમાં રહેતા અને નાગબાનગર […]

Continue Reading