પાલઘરના સાતપાટી અને શિરગાંવ દરિયા કિનારા પર ત્રણ કન્ટેનર મળી આવ્યા, ઓમાન કિનારાથી કન્ટેનર હોવાની શક્યતા

ગયા મહિને, ઓમાન કિનારાથી કન્ટેનર ભરેલું એક જહાજ ડૂબી ગયું હતું, જેના કારણે કન્ટેનર અરબી સમુદ્રમાં વહી ગયા હતા. આમાંથી બે પાલઘર તાલુકાના સાતપાટી બીચ પર અને એક શિરગાંવ બીચ પર મળી આવ્યું હતું. ગયા મહિને, ઓમાનના કિનારાથી ‘એમ. વી. ફોનિક્સ ૧૫’ જહાજ ડૂબી ગયા બાદ અરબી સમુદ્રમાં ઘણા કન્ટેનર તરતા મળી આવ્યા હતા. તે […]

Continue Reading

“હરિદ્વારમાં કૈલાશાનંદજી મહારાજ દ્વારા સમૃદ્ધિ બજાજ અને રશ્મિ બજાજની ‘એક ઈશ્વર’ એપનું ઐતિહાસિક લોન્ચિંગ”

૨૧ વર્ષીય યુવા ઉદ્યોગસાહસિક સમૃદ્ધિ બજાજ અને તેમની માતા રશ્મિ બજાજે હરિદ્વારના સિદ્ધપીઠ દક્ષિણ કાલી મંદિર ખાતે ‘એક ઈશ્વર’ એપ લોન્ચ કરી. આ લોન્ચિંગને પરમ પૂજ્ય કૈલાશાનંદજી મહારાજના આશીર્વાદ મળ્યા. એક ઈશ્વર એપ પરંપરા અને ટેકનોલોજીનું એક અનોખું મિશ્રણ છે, જે દરેક ભક્તને ભક્તિ સાથે જોડવાનો એક નવો ડિજિટલ માર્ગ પૂરો પાડે છે. ‘એક ઈશ્વર’ […]

Continue Reading

વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી આગલે વર્ષે લાડકા બાપ્પા ૧૮ દિવસ મોડા ૧૪ સપ્ટેમ્બરના રોજ આવશે

દેશભરમા અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું શનિવારે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. ૧૦ દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, મુંબઈમાં લગભગ 1.80 લાખ મૂર્તિના વિસર્જન કરવાની હતી, જેમાં ૬,૫૦૦ મોટા મંડળ અને ૧.૭૫ લાખ ઘરગથ્થું મૂર્તિનો સમાવેશ થાય છે.મુંબઈની શેરીઓમાં આજે ગણપતિ […]

Continue Reading

અન્ય લોકો સાથે મને પણ જ્ઞાન પ્રાપ્ત થાય’, મુખ્ય પ્રધાન ફડણવીસનું સૂચક નિવેદન, ગણેશ વિસર્જન કોઈપણ અડચણ વિના પૂર્ણ થતા સંતોષ વ્યક્ત કર્યો

ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે વહેલા આવો, આજે રાજ્યભરમાં શ્રી ગણેશને અંતિમ વિદાય આપવામાં આવી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે રાત્રે ગિરગાંવ ચોપાટી પર હાજરી આપી હતી અને જાહેર સંસ્થાઓની ગણેશ મૂર્તિઓ પર ફૂલોનો વરસાદ કર્યો હતો. આ પ્રસંગે, તેઓએ આ વર્ષના ગણેશોત્સવના સુચારુ સંચાલન પર સંતોષ વ્યક્ત કર્યો […]

Continue Reading

લાલબાગચા રાજાના પ્રવેશદ્વાર સામે બે નાના બાળકોને ટ્રકે ટક્કર મારી, એક છોકરીનું મોત

મુંબઈ્ના લાલબાગચા રાજા મંડળના પ્રવેશદ્વાર સામે રસ્તા પર સૂતી બે નાની છોકરીઓને એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૨ વર્ષની બાળકીનું મોત થયું, જ્યારે ૧૧ વર્ષનો છોકરો ગંભીર રીતે ઘાયલ થયો. આ અકસ્માત શનિવારે સવારે ભીડભાડવાળી જગ્યાએ થયો હતો. કાલાચોકી પોલીસ સીસીટીવીના આધારે ફરાર ડ્રાઈવરની શોધ કરી રહી છે. પરેલમાં લાલબાગ રાજા એક […]

Continue Reading

મુંબઈમા ૩૪ વાહનોમા બોમ્બ મુકી બ્લાસ્ટ કરવાની ધમકી આપનારની નોઈડાથી ધરપકડ

શનિવારે અનંત ચતુર્દશીના અવસરે, રાજ્યભરમાં ગણપતિ વિસર્જન થવાનું હતું ત્યારે મુંબઈને બોમ્બથી ધમકી મળી હતી. શુક્રવારે, ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર સંદેશ મળ્યો હતો કે ૩૪ વાહનોમાં માનવ બોમ્બ અને ૪૦૦ કિલો આરડીએક્સ મૂકવામાં આવ્યા છે. અનંત ચતુર્દશીની પૃષ્ઠભૂમિમાં ધમકી મળતાં પોલીસ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું હતું. આખરે, આ અવરોધ દૂર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના […]

Continue Reading

તેલંગાણામાં એમડીની ફેક્ટરીનો પર્દાફાશ, મીરા- ભાયંદર વસઈ-વિરાર પોલિસની ક્રાઇમ બ્રાન્ચ-૪ એ કાર્યવાહી કરી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મીરા રોડમાં તેલંગાણા રાજ્યમાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું છે.મીરા- ભાયંદર વસઈ-વિરાર પોલિસની ક્રાઇમ બ્રાન્ચ સેલ ૪ ની ટીમે તેલંગાણા રાજ્યમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડીને કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે. પોલીસે મીરા રોડમાં ડ્રગ્સનો વેપાર કરતી 10 લોકોની ગેંગની ૮ ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. આ […]

Continue Reading

મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગવાથી એકનું મોત, ચાર લોકો ગંભીર ઘાયલ

મુંબઈમા ગણેશ વિસર્જનના ઉત્સાહ વચ્ચે સાકીનાકા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. શ્રી ગજાનન મિત્ર મંડળની વિસર્જન યાત્રા ખૈરાણી રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રોલી હાઈ ટેન્શન વાયરથી અથડાઈ ગઈ. એક યુવકનું મોત થયું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના શનિવારે રાત્રે ૧ વાગ્યાની આસપાસ બની હતી. એસજે સ્ટુડિયોની […]

Continue Reading

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘમાં પ્રમુખ તરીકે ગુજરાત સમાચારના પત્રકાર કુનેશ એન દવે

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પ્રમુખ પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પોલિટિકલ રિપોર્ટર કુનેશ એન દવે, સેક્રેટરી પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પત્રકાર ધીરજ લ.રાઠોડ (ચૂંટણીના વિજેતા), ઉપપ્રમુખ પદે “જન્મભૂમિ”ના સંજય શાહ, ખજાનચી પદે “જન્મભૂમિ”ના જીતેશ વોરા તેમજ સમિતિ સભ્યો તરીકે “ગુજરાત સમાચાર”ના ધર્મેન્દ્ર ભટ્ટ, “મુંબઈ […]

Continue Reading

ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ પુણે હચમચી ગયું; કુખ્યાત આરોપીના પુત્રની હત્યા

બધાની નજર હવે શનિવાર (6 સપ્ટેમ્બર) ના રોજ યોજાનાર ગણેશ વિસર્જન પર હતી. વિસર્જન શોભાયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યભરની પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. વિસર્જન શોભાયાત્રા પુણેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ શોભાયાત્રામાં મોટી ભીડ હાજરી આપતી હોવાથી, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં કડક સુરક્ષા […]

Continue Reading