ગુઆમ ખાતે મલબાર ૨૦૨૫નો અભ્યાસ ભારતીય નૌકાદળનું જહાજ (INS) સહ્યાદ્રી બહુપક્ષીય કવાયત

મલબાર-૨૦૨૫માં ભાગ લેવા માટે ઉત્તરી પેસિફિકના ગુઆમમાં છે. મલબાર-૨૦૨૫માં INS સહ્યાદ્રીની ભાગીદારી ભારતની સ્થાયી ભાગીદારી અને સંકલનને મજબૂત બનાવવા, આંતર-કાર્યક્ષમતા વધારવા અને પ્રાદેશિક સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે સામૂહિક સંકલ્પ દર્શાવવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરાયેલ, INS સહ્યાદ્રી એક માર્ગદર્શિત મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે. આ જહાજ ‘આત્મનિર્ભર ભારત’ વિઝનનું એક […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય બજારમાં સોયા તેલના ભાવ ઘટતા ભારતના ખાદ્ય તેલ આયાતના સમીકરણમાં મોટો ફેરફાર

અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના રાષ્ટ્રીય મંત્રી શ્રી શંકર ઠક્કરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પામ તેલની તુલનામાં સોયા તેલના ભાવ આકર્ષક બનતા ભારતના ખાદ્ય તેલ આયાતના સમીકરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી આયાત ટોકરીમાં મુખ્ય ભૂમિકા ભજવતું પામ તેલ હવે પોતાની […]

Continue Reading

એસટી નિગમનું નુકસાન ૧૧,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યુ કર્મચારીઓના પગાર દર મહિને ચૂકવવામાં મુશ્કેલી

  રાજ્ય પરિવહન નિગમ (એસટી) દિવાળીની મોસમ દરમિયાન વધારાની આવક મેળવી શક્યું નથી. દૈનિક પરિવહન અહેવાલ મુજબ, મુસાફરોની ટિકિટમાંથી દરરોજ રાહત ભાડા સહિત મળેલા મહેસૂલમાં ૬ કરોડ રૂપિયાની ખાધ થઈ છે, અને ઓક્ટોબર મહિનામાં લગભગ ૧૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. એસટી નિગમ ‘નફો નહીં, નુકસાન નહીં’ ના સિદ્ધાંત પર ચાલે છે. […]

Continue Reading

મનમાની કારભાર કરનારા કોન્ટ્રાક્ટર સામે મ્યુનિસિપલ કર્મચારીઓ આક્રમક,  ૧૭ નવેમ્બરે અનિશ્ચિત હડતાળ

  મુંબઈ મ્યુનિસિપલ વહીવટીતંત્રે રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન હેઠળ કામ કરતા કર્મચારીઓની નિમણૂક અને અન્ય બાબતોની જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપી છે. જોકે, મ્યુનિસિપલ કર્મચારી કામદાર સંઘે આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર કર્મચારીઓને કોઈ પગાર વધારો, પ્રસૂતિ રજા, ભવિષ્ય નિધિ, આરોગ્ય વીમા યોજના વગેરે આપતા નથી. આના વિરોધમાં કામદારો અને કર્મચારીઓએ ૧૭ નવેમ્બરે આઝાદ મેદાન ખાતે અનિશ્ચિત […]

Continue Reading

મુંબઈની હવામા પ્રદૂષણનું સ્તર વધતા ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં !

  છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં, શુક્રવાર અને શનિવારે મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે અને શનિવારે મુંબઈમાં હવા ગુણવત્તા સૂચકાંક ‘મધ્યમ’ શ્રેણીમાં નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં નોંધાઈ હતી. ‘સમીર એપ’ અનુસાર, શનિવારે મુંબઈનો હવા ગુણવત્તા સૂચકાંક ૧૦૬ પર પહોંચી ગયો હતો. દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો. ઘણા […]

Continue Reading

રાયગડ પિકનીક પર ગયેલા ક્લાસના શિક્ષક સહિત વિધ્યાર્થી ડુબ્યા

  રાયગડ જિલ્લાના ‘કાશીદ બીચ’ પર અકોલા જિલ્લાના શિક્ષક સહિત બે લોકો દરિયામાં ડૂબી ગયા. અકોલા જિલ્લા વહીવટીતંત્રે મૃત્યુ અંગે માહિતી આપી છે. ડૂબી ગયેલા બે લોકોના નામ રામ કુટે અને આયુષ રામટેકે છે. અકોલાના એક વર્ગના ૧૨ વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો રાયગડ જિલ્લાના કાશીદ બીચ પર ફરવા ગયા હતા. એવું ્જાણવા મળેલ છે કે […]

Continue Reading

મુંબઈ યુથ કોંગ્રેસનું મેટ્રો અને લોકલ ટ્રેનોમાં મત ચોરી સામે જનજાગૃતિ અભિયાન

  દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણીઓ યોજવી એ ચૂંટણી પંચની ફરજ છે, પરંતુ લોકશાહીના આ મહત્વપૂર્ણ સ્તંભ પર શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની મદદથી મત ચોરી કરી રહી છે. આ મત ચોરી સામે, મુંબઈ યુથ કોંગ્રેસ પ્રમુખ ઝીનત શબરીનના નેતૃત્વમાં […]

Continue Reading

ASG મુંબઈ દ્વારા જેમીમા રોડ્રિગ્સનું વર્લ્ડ કપમાં શ્રેષ્ઠતા માટે સન્માન કરાયું

  ASG મુંબઈ એરપોર્ટ પર CISF કર્મચારીઓએ આજે ભારતની પ્રખ્યાત મહિલા ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સનું મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં તેમના શાનદાર પ્રદર્શન બદલ સન્માન કર્યું. આ કાર્યક્રમનું સંચાલન CASO DIG દીપક વર્મા અને CISF ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમીમાએ CISF કર્મચારીઓ સાથે પ્રેરક વાર્તાલાપમાં ભાગ લીધો, દબાણનું સંચાલન, પ્રેરણાનું મહત્વ અને […]

Continue Reading

અમદાવાદમાં જૈન એકતા વિષયક ઐતિહાસિક ચર્ચા — જિસો ટીમની આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સમવેગલાલભાઈ સાથે વિશેષ ભેટ

જૈન ઇન્ટરનેશનલ સેવા ઑર્ગેનાઈઝેશન (જિસો) ના ફાઉન્ડર ચેરમેન શ્રી સુરેશ પુનમિયા અને રાષ્ટ્રીય પ્રચાર મંત્રી શ્રી પ્રશાંત ઝવેરીએ તેમની ધાર્મિક મુસાફરી દરમ્યાન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના અધ્યક્ષ “શાસન રત્ન” શ્રી સમવેગલાલભાઈ સાથે વિશેષ અને પ્રેરણાદાયી મુલાકાત કરી. દિવાળી અને નવવર્ષના આ પવિત્ર પ્રસંગે સૌએ એકબીજાને શુભકામનાઓ આપી અને “જૈન એકતા” જેવા અત્યંત મહત્ત્વના વિષય પર સઘન […]

Continue Reading

જમીન ખરીદીનો સોદો રદ; અજિત પવારની પાર્થ પવાર કેસમા પીછેહઠ

મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યા બાદ અને આરોપો સામે આવ્યા બાદ ઉપમુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે જાહેરાત કરી હતી કે પુણેમાં પાર્થ પવાર ભાગીદાર કંપનીનો જમીન ખરીદીનો સોદો રદ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ગેરકાયદેસર જમીન ખરીદી કેસમાં તાત્કાલિક કેસ નોંધ્યો હતો અને તમામ દસ્તાવેજો જપ્ત કર્યા હતા, જે અજિત પવાર માટે ચેતવણીરૂપ હતું. અંતે, અજિત પવારે […]

Continue Reading