૧૭ વર્ષ બાદ માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસનનો ચુકાદો, તમામ આરોપીઓને મુક્ત કરાયા
માલેગાંવ ૨૦૦૮ બોમ્બ વિસ્ફોટ કેસ લગભગ ૧૭ વર્ષ સુધી ચાલ્યો. આ સમય દરમિયાન, તપાસ એટીએસ થી એનઆઇએ ને ટ્રાન્સફર કરવામાં આવી. પાંચ અલગ અલગ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. અંતે, જસ્ટિસ એ. કે. લાહોટીનું ટ્રાન્સફર રદ કરવામાં આવ્યું અને ચુકાદો આપવામાં આવ્યો. ૧૭ વર્ષની રાહ જોયા બાદ, ગુરુવારે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા એટીએસ એ શરૂઆતમાં […]
Continue Reading