સ્વદેશી ઉત્પાદનોથી જગમગશે બજાર, સ્વદેશી વેપારને મળશે નવી ઓળખ” નવરાત્રીથી શરૂ થનારા દિવાળીના તહેવારની સિઝનમાં વેપારીઓને ₹4.75 લાખ કરોડના ધંધાની અપેક્ષા
કોન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરતાં જણાવ્યું કે, આ વખતે દિવાળીમાં માલ અને સેવા કર (GST)ની દરોમાં ઘટાડા થયો હોવાને કારણે બજારોમાં ભારતીય ઉત્પાદનોની રોનક રહેશે અને સ્વદેશી વેપારને નવી ઓળખ મળશે. તેમણે જણાવ્યું કે, […]
Continue Reading