ડિજિટલ યુગમાં ભવાઈના ભુંગળ શાંત પડયા
આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં મનોરંજનના સાધનો આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, પરંતુ એક સમય હતો જ્યારે ભવાઈ લોકશિક્ષણ અને મનોરંજનનું મુખ્ય માધ્યમ હતું. ગુજરાતની પરંપરાગત ગણાતી આ ભવાઈ કળા હાલ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલાક મંડળો આ વારસાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા […]
Continue Reading